Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ રીતે બનાવો રાજભોગ

Updated: બુધવાર, 22 ઑગસ્ટ 2018 (16:35 IST)
રાજભોગ એક ખૂબજ સ્વાદિષ્ટ મિઠાઈ છે કે આખા ભારતમાં પ્રસિદ્ધ છે. તેને બનાવવું ખૂબજ સરળ છે. વેબદુનિયાથી જાણો તેને બનાવવાની સરળ વિધિ 
એક લીટર દૂધ 
ખાંડ 250 ગ્રામ 
એક નાની ચમચી લીંબૂનો રસ 
કેસર 3-4 પત્તી 
2 ગ્લાસ પાણી 
 
- સૌથી પહેલા મધ્યમ તાપ પર એક વાસણમાં દૂધ ઉકાળવા માટે મૂકો. 
- જ્યારે દૂધ ઉકળી જાય તો તેમાં પીળા રંગ નાખી હલાવતા રહો. 
- દૂધમાં ઉકાળ આવ્યા પછી તાપ બંદ કરી નાખો. 
- જ્યારે દૂધ થોડું ઠંડુ થઈ જાય તો તેમાં ધીમા ધીમા લીંબૂનો રસ નાખતા એક  ચમચીથી હલાવો. 
- દૂધ ફાટી જાય તો તેને એક સાફ કપડાથી ગાળી તેના ઉપર ઠંડુ પાણી નાખો. તેનાથી રાજભોગમાં લીંબૂનો સ્વાદ નહી આવશે. 
- હવે ફાટેલા દૂધનો બધું પાણી  નિચોવીને અડધા કલાક માટે મૂકી દો. 
- ત્યારબાદ ફાટેલા દૂધને એક થાળીમાં કાળી લો અને હાથથી સારી રીતે મેશ કરીને લોટ બાંધીને ચિકણો કરી લો. 
- મિશ્રણમાં થી નાના નાના બૉલ્સ બનાવો અને એક પ્લેટમાં મૂકો. 
- ચાશણી બનાવવા માટે ધીમા તાપ પર એક તપેલીમાં ખાંડ અને 2 કપ પાણી નાખી ગર્મ કરવા માટે મૂકો.
- ચાશણીમાં ઉકાળ આવ્યા પછી કેસર અને તૈયાર કરેલા બૉલ્સ તેમાં નાખો. 
- તપેલીને એક પ્લેટ્થી ઢાકીને તીવ્ર તાપ પર 15 થી 20 મિનિટ સુધી રાંધવું. ( જો ચાશણી ઘટ્ટ થાય તો તેમાં એક મોટી ચમચી થોડું પાણી નાખતા જાઓ 
 
આ  રીતે ચાશણીમાં એક કપ સુધી પાણી નાખવું) 
- નક્કી સમય પછી તાપ બંદ કરી નાખો અને તેને ઠંડા થવા માટે મૂકો. 
- તૈયાર છે રાજભોગ તમે તેને ઠંડા અને ગર્મ ખાઈ શકો છો. 

વધુ જુઓ..

કેન્દ્રીય મંત્રી આઠવલેએ ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની VHPની માંગનો વિરોધ કર્યો અને તેનું કારણ સમજાવ્યું.

દારૂ પીધેલા પુરુષોને ખુલ્લામાં પેશાબ કરતા રોકવા બદલ એક વેપારીને માર મારીને હત્યા કરવામાં આવી.

ઓડિશાના જંગલમાં પાંચ વિદેશી ઓરંગુટાન મળી આવ્યા: વન વિભાગે તેમને બચાવ્યા. આ જીવો ભારતમાં કેવી રીતે પહોંચ્યા?

Pithori Amavasya 2026 Date: 9 કે 10 સપ્ટેમ્બર ક્યારે છે પિઠોરી અમાવસ્યા ? નોંઘી લો સ્નાન દાન અને તર્પણનુ શુભ મુહૂર્ત

પીએમ મોદીના 25 વર્ષના પ્રવાસ પર ભાજપનો મોટો પ્રચાર, નીતિન નવીને સંપૂર્ણ કાર્યક્રમ જણાવ્યો

વધુ જુઓ..

Ganesh Chaturthi 2026- ભગવાન ગણેશની પૂજા માટે પૂજા સામગ્રીની યાદી

Pithori Amavasya 2026 Date: 9 કે 10 સપ્ટેમ્બર ક્યારે છે પિઠોરી અમાવસ્યા ? નોંઘી લો સ્નાન દાન અને તર્પણનુ શુભ મુહૂર્ત

Pithori Amavasya 2026 : જાણો પિઠોરી અમાવસ્યાની વ્રતકથા, પૂજા વિધિ અને મહત્વ

Ganeshay Dheemahi - એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ

Ganeshotsav 2026:ક્યારે છે ગણેશ ચતુર્થી ? જાણો ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments