suvichar

આ રીતે બનાવો રાજભોગ

બુધવાર, 22 ઑગસ્ટ 2018 (16:15 IST)
રાજભોગ એક ખૂબજ સ્વાદિષ્ટ મિઠાઈ છે કે આખા ભારતમાં પ્રસિદ્ધ છે. તેને બનાવવું ખૂબજ સરળ છે. વેબદુનિયાથી જાણો તેને બનાવવાની સરળ વિધિ 
એક લીટર દૂધ 
ખાંડ 250 ગ્રામ 
એક નાની ચમચી લીંબૂનો રસ 
કેસર 3-4 પત્તી 
2 ગ્લાસ પાણી 
 
- સૌથી પહેલા મધ્યમ તાપ પર એક વાસણમાં દૂધ ઉકાળવા માટે મૂકો. 
- જ્યારે દૂધ ઉકળી જાય તો તેમાં પીળા રંગ નાખી હલાવતા રહો. 
- દૂધમાં ઉકાળ આવ્યા પછી તાપ બંદ કરી નાખો. 
- જ્યારે દૂધ થોડું ઠંડુ થઈ જાય તો તેમાં ધીમા ધીમા લીંબૂનો રસ નાખતા એક  ચમચીથી હલાવો. 
- દૂધ ફાટી જાય તો તેને એક સાફ કપડાથી ગાળી તેના ઉપર ઠંડુ પાણી નાખો. તેનાથી રાજભોગમાં લીંબૂનો સ્વાદ નહી આવશે. 
- હવે ફાટેલા દૂધનો બધું પાણી  નિચોવીને અડધા કલાક માટે મૂકી દો. 
- ત્યારબાદ ફાટેલા દૂધને એક થાળીમાં કાળી લો અને હાથથી સારી રીતે મેશ કરીને લોટ બાંધીને ચિકણો કરી લો. 
- મિશ્રણમાં થી નાના નાના બૉલ્સ બનાવો અને એક પ્લેટમાં મૂકો. 
- ચાશણી બનાવવા માટે ધીમા તાપ પર એક તપેલીમાં ખાંડ અને 2 કપ પાણી નાખી ગર્મ કરવા માટે મૂકો.
- ચાશણીમાં ઉકાળ આવ્યા પછી કેસર અને તૈયાર કરેલા બૉલ્સ તેમાં નાખો. 
- તપેલીને એક પ્લેટ્થી ઢાકીને તીવ્ર તાપ પર 15 થી 20 મિનિટ સુધી રાંધવું. ( જો ચાશણી ઘટ્ટ થાય તો તેમાં એક મોટી ચમચી થોડું પાણી નાખતા જાઓ 
 
આ  રીતે ચાશણીમાં એક કપ સુધી પાણી નાખવું) 
- નક્કી સમય પછી તાપ બંદ કરી નાખો અને તેને ઠંડા થવા માટે મૂકો. 
- તૈયાર છે રાજભોગ તમે તેને ઠંડા અને ગર્મ ખાઈ શકો છો. 

વધુ જુઓ..

કર્ણાટકમાં નાટક જોતી વખતે તૂટી પડતાં 2 બાળકોના મોત, 5 ગંભીર રીતે ઘાયલ

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો માટે જોખમ વધ્યું—માત્ર 24 કલાકમાં પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ?

ધંધુકામાં એક યુવાનની હત્યા બાદ ભારે તણાવ, બે સમુદાયો વચ્ચે અથડામણ, શહેરમાં આગચંપી અને પોલીસનો કડક બંદોબસ્ત.

તીવ્ર ગરમીનું આગમન: તાપમાન 45°C સુધી વધ્યું; આ 15 રાજ્યો માટે IMD ની ચેતવણી વાંચો

બલબીર પુંજ કોણ હતા? પ્રધાનમંત્રી મોદી સહિત વરિષ્ઠ નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો.

વધુ જુઓ..

Akshay Tritiya- અક્ષય તૃતીયાની સરળ પૂજાવિધિ અને વ્રત કથા

Aaj nu panchang - આજનુ પંંચાંગ - 19 એપ્રિલ

અક્ષય તૃતિયા 2026 પર કાર-બાઈક ખરીદવાનું શુભ મુહૂર્ત શું રહેશે ? જાણો શુભ મુહૂર્ત અને રાશી મુજબ ગાડીનો કલર

Happy Akshaya Tritiya Wishes : અક્ષય તૃતીયા પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો અક્ષય તૃતીયાની શુભેચ્છા...વરસશે માતા લક્ષ્મીની કૃપા

Akshaya Tritiya Daan List: અક્ષય તૃતીયા પર આ 7 વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં આવશે ઉન્નતિ, સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની થશે પ્રાપ્તિ

આગળનો લેખ
Show comments