Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાનજીના પ્રસાદ ઈમરતી આ રીતે બનાવો

ગુરુવાર, 18 એપ્રિલ 2019 (13:02 IST)
સામગ્રી - 2 કપ અડદની દાળ, 5 કપ ખાંડ, 3 કે 4 ટીપા કેસરી રંગ, ઈચ્છામુજબ ઘી. 
 
બનાવવાની રીત - અડદની દાળ લગભગ 5-6 કલાક સારી રીત પલાળી દો. તેનુ ઝીણુ પેસ્ટ કરીને તૈયાર કરી દો. 2 તારની સાફ કરીને ચાસણી તૈયાર કરીને મૂકી લો. દળેલી અડદની દાળને સારી રીતે ફેંટી લો. જેમા દાળ ઘાટી અને સારી રીતે ફેટી લો. જેનાથી દાળ ઘટ્ટ અને હલકી થઈ જશે. થોડો કેસરી રંગ મેળવીને વધુ ફેંટો. એક ચોખ્ખુ સૂતરના કપડાનો રૂમાલ લો. અને તેની વચ્ચે એક નાનકડું કાણું પાડી લો. દાળનુ પેસ્ટ કપડાની વચ્ચે રાખીને પોટલી બનાવી લો. કપડાંને કસીને પકડીને ફેરવીને જલેબીના આકારમાં પેસ્ટને ઘી માં છોડો. જ્યારે ઈમરતી થોડી કડક થવા માંડે અને રંગ બદલવા માંડે તો ગરમા-ગરમ ચાસણીમાં લગભગ 3 મિનિટ માટે પલાળી દો. ચાસણીમાંથી કાઢીને ઈલાયચી પાવડર ભભરાવીને સર્વ કરો.

વધુ જુઓ..

ગુજરાતમાં શિક્ષકોની 3,966 જગ્યાઓ પર બમ્પર ભરતી: 1 જૂનથી ઓનલાઈન ફોર્મ ભરાશે, જાણો છેલ્લી તારીખ

Jaipur Anu Meena Suicide Case: નોકરાણી સાથે રોમાન્સ કરતા પકડાયા, રહસ્ય ખુલતાં પત્નીને માર માર્યો... જયપુરના અનુ મીના આત્મહત્યા કેસમાં પીડબ્લ્યુડી અધિકારીની કાર્યવાહી

રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર ગુપ્ત રીતે તમારા ખિસ્સા કાપી રહી છે.

હોર્મુઝ અંગે ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે, માર્કો રુબિયોનું ભારતમાં મોટું નિવેદન

પતિ પીડાતો રહ્યો, પત્ની તેના પ્રેમી સાથે ચેનચાળા કરતી રહી... તેનું મૃત્યુ વીજ કરંટ અને ઝેરથી થયું, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રહસ્ય ખુલ્યું.

વધુ જુઓ..

Nautapa 2026 Horoscope: આજથી નૌતપા શરૂ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશીઓનું નસીબ, શું તમારી રાશી પણ આમાં છે સામેલ ?

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -25 મે 2026

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 મે 2026

આગળનો લેખ
Show comments