ganesh chaturthi

Top 10 quotes on money -પૈસા કમાવતા પહેલા જરૂર જાણી લો. ધનથી સંકળાયેલી આ 10 વાત

Updated: ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (15:30 IST)
1. ગંદા વસ્ત્ર ધારણ કરનાર, દાંત ન સાફ કરનાર, પેટૂ માણસ, કડવા વચન અને ઉષા કાળ એટલે સૂર્યોદય પછી અને સૂર્યાસ્તના સમયે સૂતા માણસ પાસે ક્યારે લક્ષ્મી નહી રોકાતી 
 
2.ઉલ્ટી ખોપડી વાળા માણસ ધનને લઈને ક્યારે પણ સંતુષ્ટ નહી હોય, તે હમેશા આ ફેરમાં જ લાગ્યું રહે છે કે ત્રણે લોકોની સંપત્તિ ક્યારે તેની પાસે આવી જશે. 
 
3. ધન ઉત્તમ કર્મોથી આવે છે, ગહનતાથી વધે છે, ચતુરાઈથી ફળે છે અને સંયમથી સુરક્ષિત રહે છે. 
 
4. પૈસા તમારું સેવક છે, જો તમે તેનો ઉપયોગ જાણો છો, તે તમારો સ્વામી છે, જો તમે તેના ઉપયોગ નહી જાણતા 
 
5. ગોધન, ગજધન, અશ્વધન અને રત્નધન ખાન, આ બધું તે સમયે બેકાર થઈ જાય છે, જ્યારે માણસની પાસે સંતોષ ધન આવી જાય છે. 
 
6. ક્યારે પણ માણસનો ખર્ચ હમેશા તેની કમાણીથી ઓછું  નહી રહેવું જોઈએ. તેના માટે નકામા ખર્ચ પર રોક લગાવી પડશે. તે તેમની જરૂરિયાત અને ઈચ્છામાં અંતર સમજવું હોય. 
 
7. જે માણસની પાસે માત્ર પૈસા છે, તે માણસથી વધારે ગરીબ આ દુનિયામાં બીજું કોઈ નહી 
 
8. જે લોકો સમય બચાવે છે, તે ધન બચાવે છે અને બચાવેલ ધન, કમાવ્યા ધનની બરાબર હોય છે. 
 
9. એક બુદ્ધિમાન માણસને પૈસા મગજમાં રાખવું જોઈએ, દિલમાં નહી. 
 
10. તમારું વેતન તમને અમીર નહી બનાવે, તમારી ખર્ચ કરવાની ટેવ બનાવે છે.  
 
કમાતા પહેલા જાણી લો, ધનથી સંકળાયેલી 10 વાત 
 

વધુ જુઓ..

પીએમ મોદીને મળ્યા પછી, તેમના બાળપણના મિત્રને જમીન મળી જે અગાઉ ભાજપના ધારાસભ્ય દ્વારા કબજે કરવામાં આવી હતી

UPI Payments Rules 2026- 15 ઓક્ટોબરથી UPI ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે, દરેક UPI ચુકવણી માટે કોને કેટલી રકમ ચૂકવવી પડશે તે જાણો

ઉદયપુરમાં મહિલા પર ભયાનક હુમલો, આંખોમાં મરચાં પાવડર નાખી નાક કાપ્યું, નવમા માળેથી નીચે ફેંકવાનો પ્રયાસ

વડોદરામાં ‘ગણેશોત્સવ’ પર પીએમ મોદીનો પ્રભાવ - પંડાલોની સંખ્યા 1,800 થઈ, સુરક્ષા અને સ્વચ્છતા પર ભાર

SP રિંગ રોડ પર PCBનો મોટો દરોડો: કે.ડી. હોસ્પિટલ અન્ડરબ્રિજ પાસેથી બીયર ભરેલી આઇસર ટ્રક ઝડપાઈ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 સપ્ટેમ્બર 2026

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

આગળનો લેખ
Show comments