સોમવાર, 14 એપ્રિલ 2025
0

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

મંગળવાર,ડિસેમ્બર 17, 2024
0
1
Anant Chaturdashi 2024: હિન્દુ ધર્મમાં અનંત ચતુર્દશીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુના શાશ્વત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અનંત ચતુર્દશીની પૂજા યોગ્ય રીતે અને શુભ સમયે કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
1
2
Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન -સૌ પ્રથમ ઘરની મહિલાએ એક પાટલા પર સ્વસ્તિક બનાવવુ, ત્યારબાઅદ પાટલા પર ચોખા પાથરો અને ત્યારબાદ તેના પર પીળા કે ગુલાબી કે લાલ રંગનુ કોઈ નવુ વસ્ત્ર પાથરો.
2
3
આજે (7 સપ્ટેમ્બર) ના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાય રહ્યો છે. ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મનો જ્ઞાન, સમૃદ્ધિ અને સારા સૌભાગ્ય સાથે જોડાયેલ છે. હિંદુ કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનામાં શુક્લ ચતુર્થીના દિવસે શરૂ થાય છે
3
4
ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે
4
4
5
Ganesh chaturthi wishes: ગણેશ ઉત્સવ જલ્દી જ શરૂ થવાનો છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ શુભ અવસર પર લોકો એકબીજાને શુભેચ્છા આપે છે. આવામાં અહી અમે તમને ગણેશ ચતુર્થી પર મોકલવામાં આવનારા શુભેચ્છા સંદેશ વિશે બતાવી રહ્યા છે. જેને તમે તમારા ...
5
6

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

શુક્રવાર,સપ્ટેમ્બર 6, 2024
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા | માતા જાકી પાર્વતી પિતા મહાદેવા || એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી | મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી || અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા | બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા || પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા | ...
6
7
દરેક વ્યક્તિ જાણે છે કે ભગવાન ગણેશને મોદક અને મીઠાઈઓ કેટલી પસંદ છે. કદાચ તેથી જ તેઓ કોઈપણનું આમંત્રણ સ્વીકારે છે અને તેમના હૃદયની સંતોષ મુજબ મીઠાઈઓ ખાય છે.
7
8
ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે 10 દિવસીય ગણેશ ઉત્સવ શરૂ થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024 શનિવારના રોજ છે. ઘરમાં ગણેશજીની મૂર્તિનો શુભ પ્રવેશ કર્યા પછી, તેને શુભ સમયે યોગ્ય સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે.
8
8
9
ગણેશ ઉત્સવના પાવન પર્વમા, તમારુ જીવન સુખ શાંતિ અને ધનથી ભરેલુ રહે, જીવનમાં તમને સફળતા મળે. આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા
9
10
ગણેશ ચતુર્થીનો તહેવાર વર્ષ 2024માં 7મી સપ્ટેમ્બરે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે, અને તેમના જીવનમાં ઘણા ફેરફારો પણ જોવા મળી શકે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.
10
11
Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે. આ દિવસે કયો શુભ યોગ બનવા જઈ રહ્યો છે અને સ્થાપનાનુ શુભ મુહુર્ત શુ હશે આવો જાણીએ.
11
12
ભગવાન ગણેશજી વિધ્નહર્તા છે. તેમની પૂજા કરવાથી ખૂબ લાભની પ્રાપ્તિ થાય છે. પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે.પણ ગણેશજીની પૂજા કરતી વખતે કેટલીક વાતોંની કાળજી રાખવી ખૂબ જરૂરી છે.
12
13
SHREE SIDDHIINAYAK MANDIR MAHEMDABAD- મહેમદાવાદ હાઈવે પર વાત્રક નદીનાં કાંઠે લીલીછમ હરિયાળી વચ્ચે સિદ્ધિવિનાયકનું મંદિર નિર્માણાધિન થયું છે. જ્યાં રોજીંદા હજારોની સંખ્યા
13
14
શુ તમે આવનારા ગણેશોત્સવને એક નવા અને ક્યારેય ન ભૂલવાના અંદાજમાં મનાવવા માંગશો ? તો આ વખતે ગણેશ ઉત્સવ પર તમારા ઘરમાં ખુદના બનાવેલ ઈકોફ્રેંડલી ગણેશની કરો સ્થાપના. જી હા બજારમાં મળનારી મોંઘી મૂર્તિઓને બદલે ખુદ તમારા પરિવાર સાથે બનાવેલ માટીના ગણેશ વધુ ...
14
15
Ganesh Chaturthi 2024 Date And Time,Puja Muhurat ( ક્યારે છે ગણેશ ઉત્સવ 2024): હિંદુ ધર્મમાં, ભગવાન ગણેશને જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવ તરીકે પૂજવામાં આવે છે. ભગવાન ગણેશના નામથી કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવામાં આવે તો તે હંમેશા સફળ થાય છે.
15
16

Ganesh Chaturthi 2024 - ગણેશજીની વાર્તા

ગુરુવાર,ઑગસ્ટ 29, 2024
એક ગામમાં માતા અને પુત્રી રહેતા હતા. એક દિવસ તે તેની માતાને કહેવા લાગી કે ગામમાં બધા ગણેશ મેળો જોવા જાય છે, હું પણ મેળો જોવા જઈશ. માતાએ કહ્યું કે ત્યાં ઘણી ભીડ હશે અને તું ક્યાંક પડી જશે તો તને
16
17

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

મંગળવાર,ફેબ્રુઆરી 13, 2024
જયગણેશ ગણનાથ દયાનિધિ, સકલ વિઘ્ન કર દૂર હમારે. પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારો, તિસકે પૂરણ કારજ સારે. જય.... લમ્બોદર ગજ વદન મનોહર. કર ત્રિશૂલ વર ધારે. જય.... ઋદ્ધિ-સિદ્ધિ દોઉ ચવર ઢુલાવૈં, મૂષક વાહન પરમ સુખારે. જય....
17
18
હિંદુ ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવી ગણાયા છે. જેને પ્રસન્ન કરવા માટે વ્યક્તિ ઘણા ઉપાયોને અજમાવે છે. પણ ઘણી વાર એવી ઘણી ઘટનાઓ વ્યક્તિ સાથે સતત બનતી રહે છે જે તેના ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે.
18
19
અગ્નિ પુરાણ મુજબ અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભાદરવા મહિનાની શુક્લપક્ષની ચતુર્દશીને અનંત ચતુર્થીના સ્વરૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન અનંતની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ સૌભાગ્યની રક્ષા તથા સુખ ...
19

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ ...

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?
Palm Sunday પામ સન્ડે ખ્રિસ્તી ધર્મ માટે ખૂબ જ ખાસ છે. બાઇબલ અનુસાર, જ્યારે ઈસુ જેરુસલેમ ...

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો
તેને બનાવવા માટે સૌથી પહેલા તમારે એક કડાહી લઈને તેને ગેસ પર રાખવાની છે.હવે તેમાં દેશી ...

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના ...

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો
ડૉ. ભીમરાવ આંબેડકર એક તેજસ્વી વિદ્યાર્થી હતા અને તેમણે અનેક વિષયોમાં ડોક્ટરેટની ડિગ્રી ...

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના ...

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા
Curry Leaves Benefits: આજે આપણી લાઈફસ્ટાઈલ બદલાય ચુકી છે કે આપણે ખુદને સમય નથી આપી શકતા. ...

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે ...

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ,  તમારા લટકતા પેટથી મળશે છુટકારો
શું તમે ક્યારેય કાળી દ્રાક્ષનું જ્યુસ પીધુ છે? જો તમે તમારા લટકતા પેટને અલવિદા કહેવા ...

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા
Vaisakhi 2025- ભારત તહેવારોની ભૂમિ છે અને દરેક તહેવાર પોતાની સાથે પરંપરા, ભક્તિ અને ...

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે
Vaishakhi 2025- શીખોના તહેવાર વૈશાખીનું નામ વૈશાખ પરથી પડ્યું છે. પંજાબ અને હરીયાણાના ...

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે ...

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર
Hanuman Janmotsav 2025 Muhurat Puja Vidhi: આજે હનુમાન જયંતિ ઉજવવામાં આવી રહી છે. તો અહીં ...

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે ...

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ
શાસ્ત્રો મુજબ કળયુગમાં હનુમાનજીની જ ભક્તિને સૌથી જરૂરી, પ્રથમ અને ઉત્તમ બતાવ્યુ છે. જો ...

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

મૃત્યુ ભોજન કરવું  યોગ્ય કે ખોટુ?
આ દુનિયામાં જન્મ અને મૃત્યુ બે એવા સત્ય છે જે નિશ્ચિત છે અને તેમને કોઈ બદલી શકતું નથી. આ ...