0
Ganpati Visarjan Muhurat 2025: ગણપતિ વિસર્જન ક્યારે અને કેટલા વાગે કરવુ, જાણી લો શુભ મુહુર્ત
બુધવાર,સપ્ટેમ્બર 3, 2025
0
1
Ganeshotsav 2025: ઘણા લોકો ગણેશ ચતુર્થીના દિવસે પોતાના ઘરોમાં ગણપતિની સ્થાપના કરે છે. મોટાભાગના લોકો ગણેશોત્સવના દસમા દિવસે ગણેશજીનું વિસર્જન કરે છે, જ્યારે કેટલાક લોકો તે પહેલાં પણ ગણેશજીનું વિસર્જન કરે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીશું કે ...
1
2
શેન્દૂર લાલ ચઢાંયો
અચ્છા ગજમુખ કો
દોન્દિલ લાલ બિરાજે સુત ગૌરીહાર કો
હાથ લિયે ગુડ લડ્ડુ સની સુખાર કો
મહિમા કહી ન જાયે લગત હું
પદ કો જય દેવ જય દેવ
2
3
સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી
નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી
સર્વાંગી સુંદર ઉટિ શેંદુરાચી
કંટી ઝળકે માળ મુક્તાફ્ળાંચી
3
4
Ganesh Chaturthi Katha : ભાદ્રપદ શુક્લ પક્ષમાં ગણેશ ચતુર્થી પર ઉપવાસ રાખનારા ભક્તોએ ગણેશજીના જન્મની કથા વાંચવી જોઈએ. એવું કહેવાય છે કે આનાથી પૂજાનો સંપૂર્ણ લાભ મળે છે.
4
5
Why We Should Not Offer Tulsi To Lord Ganesha - હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે.
5
6
Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થીના દિવસે, ભક્તો તેમના ઘરોમાં બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે અને 10 દિવસ સુધી તેમની પૂજા અને સન્માન કરે છે.
6
7
વર્ષ 2025 માં 27 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. આ દિવસે ઘણા શુભ સંયોગો બનવાના છે, જેના પ્રભાવથી કેટલીક રાશિઓને લાભ મળશે. આજે અમે તમને આ રાશિઓ વિશે માહિતી આપીશું.
7
8
Happy Ganesh Chaturthi 2025 Quotes, Wishes, Status: જો તમે પણ તમારા પ્રિયજનોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ સંદેશ દ્વારા આપવા માંગતા હો, તો અમે તમારા માટે કેટલાક પસંદ કરેલા સંદેશા લાવ્યા છીએ.
8
9
આયો રે આયો રે આયો રે આયો રે
આયો રે આયો રે આયો રે આયો રે
ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
9
10
Ganesh Chaturthi 2025: હિન્દુ ધર્મમાં, ગણેશ ચતુર્થીનો તહેવાર ખાસ શ્રદ્ધા સાથે સંકળાયેલો છે. આ તહેવાર અવરોધોનો નાશ કરનાર ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ ધાર્મિક કે શુભ કાર્ય પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવાથી ...
10
11
Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન -સૌ પ્રથમ ઘરની મહિલાએ એક પાટલા પર સ્વસ્તિક બનાવવુ, ત્યારબાઅદ પાટલા પર ચોખા પાથરો અને ત્યારબાદ તેના પર પીળા કે ગુલાબી કે લાલ રંગનુ કોઈ નવુ વસ્ત્ર પાથરો.
11
12
Ganesh Chaturthi 2025: હિન્દુ ધર્મમાં દરેક તહેવારનુ વિશેષ મહત્વ છે. ગણેશ ચતુર્થીનો તહેવાર ગણેશ જન્મોત્સ્વના રૂપમા ઉજવાય છે. વર્ષ 202 5 માં 27 ઓગસ્ટથી આ તહેવારની શરૂઆત થઈ રહી છે. અહી વાંચો સંપૂર્ણ વિધિ.
12
13
ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે
13
14
પૌરાણિક કથાઓ અનુસાર, માતા પાર્વતીના આદેશ પર ભગવાન ગણેશ મુખ્ય દ્વારની રક્ષા કરતા હતા. તે જ સમયે ભગવાન શિવ આવ્યા અને અંદર જવા લાગ્યા, તો ગણેશજીએ તેમને અંદર જતા રોક્યા. જ્યારે ભગવાન શિવના વારંવાર સમજાવવા છતાં પણ ગણેશ રાજી ન થયા તો ભગવાન શિવે ગુસ્સામાં ...
14
15
Ganesh kids story- દંતકથા અનુસાર, એકવાર દેવરાજ ઈન્દ્ર તેમની સભામાં કોઈ ગંભીર મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા
15
16
આ વર્ષે ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર 27 ઓગસ્ટથી શરૂ થશે. આ ચતુર્થી ભગવાન શ્રી ગણેશના ભક્તો માટે કોઈ તહેવારથી ઓછી નથી. જો તમે પણ તમારા ઘરમાં ભગવાન શ્રી ગણેશનું ખાસ રીતે સ્વાગત કરવા માંગો છો, તો ચાલો જાણીએ કેટલીક ટ્રેન્ડિંગ રંગોળી ડિઝાઇન વિશે જે તમે ...
16
17
Ganesh Chaturthi Kyare Che - ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશનો જન્મ આ દિવસે થયો હતો. જોકે, આ વખતે ગણેશ ચતુર્થીની તારીખ અંગે થોડી મૂંઝવણ છે કારણ કે ચતુર્થી તિથિ બે દિવસ ચાલશે
17
18
આજે (27 ઓગસ્ટ) ના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાય રહ્યો છે. ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મનો જ્ઞાન, સમૃદ્ધિ અને સારા સૌભાગ્ય સાથે જોડાયેલ છે. હિંદુ કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનામાં શુક્લ ચતુર્થીના દિવસે શરૂ થાય છે
18
19
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||
અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||
પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા | ...
19