Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budget માં Cess શુ હોય છે ? જાણો કેમ લગાવાય છે ?

સોમવાર, 31 જાન્યુઆરી 2022 (09:48 IST)
સેસ સામાન્ય રૂપે વિશિષ્ટ ઉદ્દેશ્યો માટે લગવાય છે. અ ઉદ્દેશ્ય પુરો થઈ જતા તેને સમાપ્ત પણ કરી દેવાય છે. સેસથી મળનારી રકમને ભારત સરકાર અન્ય રાજ્ય સરકાર વચ્ચે વહેચતી નથી. 
 
તેનાથી મળતી સમસ્ત કર પોતાની પાસે રાખી લે છે. સેસને લગાવવાનો ઉદ્દેશ્ય ફક્ત કોઈ વિશેષ ઉદ્દેશ્ય, સેવા કે ક્ષેત્રને વિકસિત કરવાનો હોય છે.  અર્થાત સેસ લગવવાનો ઉદ્દેશ્ય કોઈ જનકલ્યાણના કાર્ય માટે કોષની વ્યવસ્થા કરવાનો  હોય છે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - પત્નીની પરમિશન

ગુજરાતી જોક્સ - લગ્ન પહેલાંની ટ્રેનિંગ

ગુજરાતી જોક્સ- મેમસાહેબ

આંકાશા ચમોલાનો વધુ એક મોટો ખુલાસો, ગૌરવ ખન્ના સાથે છુટાછેડા પછી લગ્ન નહે કરે, બોલી - હવે હુ અસેક્શુઅલ થઈ ગઈ છુ

ગુજરાતી જોક્સ - પાણીપુરી

આગળનો લેખ
Show comments