Webdunia - Bharat's app for daily news and videos

Install App

Makar Sankranti 2025- મકરસંક્રાંતિ ક્યારે છે, શા માટે ઉજવવામાં આવે છે

Updated: સોમવાર, 9 ડિસેમ્બર 2024 (14:37 IST)
Makar Sankranti: હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવા વર્ષનો આ પહેલો તહેવાર છે. આ દિવસે સૂર્ય ભગવાન ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે.

મકરસંક્રાંતિ તિથિ 2025 
પંચાગ મુજબ, વર્ષ 2025 માં, મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી, મંગળવારે ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય ભગવાન સવારે 9.03 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે.
 
મકરસંક્રાંતિ પુણ્યકાલ - સવારે 07:33 થી સાંજે 06:56 સુધી
મકરસંક્રાંતિ મહા પુણ્ય કાલ - સવારે 07:33 થી 09:45 સુધી
મકરસંક્રાંતિનો સમય - સવારે 07:33 કલાકે
 
મકરસંક્રાંતિ પર આ પૂજા કરો
મકરસંક્રાંતિ પર ભગવાન સૂર્યને અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે લોકો પવિત્ર સ્થળોએ સ્નાન કરે છે અને સૂર્ય ભગવાનની પ્રાર્થના કરે છે. જે લોકો મકરસંક્રાંતિ પર પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન કરે છે તેઓ સામાન્ય દિવસો કરતાં અનેકગણું વધુ પુણ્ય પ્રાપ્ત કરે છે. 

Edited By- Monica Sahu 
 

વધુ જુઓ..

ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ દાળ છે લાભકારી ? જાણો શું કહે છે એક્સપર્ટ

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણ સ્પેશિયલ- પનીર મલાઈ મટર: કાંદા-લસણ વગર બનાવો હોટેલ જેવી ગાઢ અને સ્વાદિષ્ટ ગ્રેવી

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Evening Snacks Ideas: સાંજના નાસ્તાને બનાવો હેલ્ધી અને ટેસ્ટી, ઘરે જ બનાવો બટાકા-પનીર-સ્વીટકોર્ન સેન્ડવિચ

વધુ જુઓ..

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

આગળનો લેખ
Show comments