સંબંધિત સમાચાર
- Makar Sankranti Daan - મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે દાન કરવાથી આવશે સુખ-સમૃદ્ધિ
- Makar Sankranti 2024: દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે, મકરસંક્રાંતિ પર જરૂર કરો આ 5 ઉપાય
- Makar Sankranti 2024: મકરસંક્રાંતિ પર ખુલી જશે આ 5 રાશિઓનુ ભાગ્ય, ધન લાભ સાથે વધશે માન-સન્માન
- Makar sankranti 2024 -મકર સંક્રાતિ પર ભૂલીને પણ આ કામ નહી કરવું થશે ભારે નુકશાન
- Makar Sankranti 2024: મકરસંક્રાંતિ પર જરૂર કરો આ 6 વસ્તુઓનું દાન, સૂર્યદેવ બેડો લગાવશે પાર, અપાર સંપત્તિના માલિક બનશે
15 જાન્યુઆરી ઉત્તરાયણ જાણો, શુભ મુહૂર્ત ક્યારે?
મકર સંક્રાંતિ શુભ મુહૂર્ત
પંચાગ મુજબ 15 જાન્યુઆરીના રોજ મકર સંક્રાતિનો તહેવાર ઉજવાશે. આ દિવસે સૂર્ય દેવ મધ્ય રાત્રે 2 વાગીને 54 મિનિટ પર ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.
મકર સંક્રાંતિના દિવસે કરો આ કામ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મકર સંક્રાતિના દિવસે પાણીમાં કાળા તલ અને ગંગાજળ મિક્સ કરી સ્નાન કરો. આવુ કરવાથી સૂર્ય અને શનિ બંનેની કૃપા મળે છે. કારણ કે આ દિવસે સૂર્ય દેવ શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે.