Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો તમારી રાશિ પ્રમાણે શું દાન કરવું છે, મકર સંક્રાતિ પર

શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (13:05 IST)
મેષ (aries): મકર સંક્રાતિના દિવસે મેષ રાશિના લોકોને તલની સાથે-સાથે મચ્છરદાનીનો પણ દાન કરવું. આવું કરવાથી શીઘ્રજ તેમની મનોકામના પૂરી થઈ શકે છે. 
 
વૃષભ (Taurus):: જ્યોતિષવિદ્યા મુજબ, વૃષભનો સ્વામી શુક્ર છે, તેથી, મકર સંક્રાંતિ પર વૂલન કાપડ અને તલનું દાન કરવું તમારા માટે શુભ રહેશે. 
 
મિથુન Gemini): મિથુન રાશિનો સ્વામી બુધ છે  આ રાશિના લોકો માટે તલ અને મચ્છર જાનો દાન કરવું ખૂબ લાભદાયી રહેશે.
 
કર્ક(Cancer): મકર સંક્રાંતિના દિવસે, કર્ક રાશિના લોકો માટે તલ, સાબુદાણા અને ઊનનું દાન કરવું શુભ ફળ આપનાર રહેશે. 
 
સિંહ (Leo):- જ્યોતિષવિદ્યા મુજબ, મકર સંક્રાંતિ પર,સિંહ રાશિના લોકો તેમની ક્ષમતા મુજબ તલ અને ધાબળોનું દાન કરવું વધુ સારું છે.
 
કન્યા (Virgo):કન્યા રાશિનો સ્વામી બુધ છે  મકર સંક્રાંતિ પર આ રાશિના લોકોએ ધાબળા ઉપરાંત તેલ અને ઉડદ દાળનું દાન કરવું જોઈએ.
 
તુલા(Libra):મકર સંક્રાંતિના દિવસે, તુલા રાશિના લોકોને તેલ, રૂ, કપડા અને રાઈનો દાન કરવું. તેનાથી તમારી દરેક મનોકામના પૂરી થશે.
 
વૃશ્ચિક(Scorpio):મકર સંક્રાંતિના દિવસે, સ્કોર્પિયોના લોકો તેમની ક્ષમતા મુજબ ચોખા અને દાળની કાચી ખિચડી અને ક્ષમતા મુજબ ધાબળોનું દાન કરવું જોઈએ. 
 
ધન(Sagittarius):ધન રાશિનો સ્વામી ગુરૂ છે. આ રાશિના લોકો મકર સંક્રાંતિ પર તલ બીજ અને ચણાની દાળનું દાન કરવું. 
 
મકર (Capricorn):મકરના લોકો મકર સંક્રાંતિના દિવસે તેલ, તલ, ધાબળા અને પુસ્તકોનું દાન, ગરીબોને ભોજન, ચોખાનું દાન કરો,દરેક ઇચ્છા પૂર્ણ થઈ શકે છે.

 
કુંભ (Aquarius): જ્યોતિષવિદ્યા મુજબ,કુંભ રાશિવાળાને તલ, સાબુ, કપડા અમે અન્નનો દાન કરવું સારું રહેશે. એ તમારી દરેક ઇચ્છા પૂર્ણ કરશે. 
 
મીન (Pisces): મકર સંક્રાંતિના દિવસે, મીન રાશિના લોકો તલ, ચણા, સાબુદાણા અને ધાબળાનો દાન કરો. તેથી તમારી દરેક સમસ્યાનો સમાધાઅ થઈ જશે. 
 

વધુ જુઓ..

ચોમાસા સ્પેશિયલ કરકરા ભજીયા રેસીપી

સવારે નાસ્તામાં બનાવો મસાલેદાર ઓટ્સ ઉપમા, ખાવામાં સ્વાદિષ્ટ, વજન ઘટાડવામાં અસરકારક

હાઈ યૂરિક એસિડના દર્દીએ કઈ દાળ ખાવી જોઈએ અને કઈ દાળ ખાવાથી બચવું જોઈએ ?

ચાણક્ય નીતિ અનુસાર જીવનસાથી પસંદ કરતા પહેલા 4 બાબતોનું રાખો ધ્યાન, નહિ તો પાછળથી પછતાશો

કાઠિયાવાડી ગાંઠિયાનું શાક

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 27, 20226

શુક્રવારે આ રંગના કપડાં પહેરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને શુક્ર મજબૂત થશે.

ચાણક્ય નીતિ અનુસાર જીવનસાથી પસંદ કરતા પહેલા 4 બાબતોનું રાખો ધ્યાન, નહિ તો પાછળથી પછતાશો

શુક્રવારના દિવસે ચંપક દ્વાદશી અને સિદ્ધ યોગ, સુખ સૌભાગ્યની થશે પ્રાપ્તિ જો કરશો આ ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26 જૂન 2026

આગળનો લેખ
Show comments