Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો તમારી રાશિ પ્રમાણે શું દાન કરવું છે, મકર સંક્રાતિ પર

Updated: શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (13:15 IST)
મેષ (aries): મકર સંક્રાતિના દિવસે મેષ રાશિના લોકોને તલની સાથે-સાથે મચ્છરદાનીનો પણ દાન કરવું. આવું કરવાથી શીઘ્રજ તેમની મનોકામના પૂરી થઈ શકે છે. 
 
વૃષભ (Taurus):: જ્યોતિષવિદ્યા મુજબ, વૃષભનો સ્વામી શુક્ર છે, તેથી, મકર સંક્રાંતિ પર વૂલન કાપડ અને તલનું દાન કરવું તમારા માટે શુભ રહેશે. 
 
મિથુન Gemini): મિથુન રાશિનો સ્વામી બુધ છે  આ રાશિના લોકો માટે તલ અને મચ્છર જાનો દાન કરવું ખૂબ લાભદાયી રહેશે.
 
કર્ક(Cancer): મકર સંક્રાંતિના દિવસે, કર્ક રાશિના લોકો માટે તલ, સાબુદાણા અને ઊનનું દાન કરવું શુભ ફળ આપનાર રહેશે. 
 
સિંહ (Leo):- જ્યોતિષવિદ્યા મુજબ, મકર સંક્રાંતિ પર,સિંહ રાશિના લોકો તેમની ક્ષમતા મુજબ તલ અને ધાબળોનું દાન કરવું વધુ સારું છે.
 
કન્યા (Virgo):કન્યા રાશિનો સ્વામી બુધ છે  મકર સંક્રાંતિ પર આ રાશિના લોકોએ ધાબળા ઉપરાંત તેલ અને ઉડદ દાળનું દાન કરવું જોઈએ.
 
તુલા(Libra):મકર સંક્રાંતિના દિવસે, તુલા રાશિના લોકોને તેલ, રૂ, કપડા અને રાઈનો દાન કરવું. તેનાથી તમારી દરેક મનોકામના પૂરી થશે.
 
વૃશ્ચિક(Scorpio):મકર સંક્રાંતિના દિવસે, સ્કોર્પિયોના લોકો તેમની ક્ષમતા મુજબ ચોખા અને દાળની કાચી ખિચડી અને ક્ષમતા મુજબ ધાબળોનું દાન કરવું જોઈએ. 
 
ધન(Sagittarius):ધન રાશિનો સ્વામી ગુરૂ છે. આ રાશિના લોકો મકર સંક્રાંતિ પર તલ બીજ અને ચણાની દાળનું દાન કરવું. 
 
મકર (Capricorn):મકરના લોકો મકર સંક્રાંતિના દિવસે તેલ, તલ, ધાબળા અને પુસ્તકોનું દાન, ગરીબોને ભોજન, ચોખાનું દાન કરો,દરેક ઇચ્છા પૂર્ણ થઈ શકે છે.

 
કુંભ (Aquarius): જ્યોતિષવિદ્યા મુજબ,કુંભ રાશિવાળાને તલ, સાબુ, કપડા અમે અન્નનો દાન કરવું સારું રહેશે. એ તમારી દરેક ઇચ્છા પૂર્ણ કરશે. 
 
મીન (Pisces): મકર સંક્રાંતિના દિવસે, મીન રાશિના લોકો તલ, ચણા, સાબુદાણા અને ધાબળાનો દાન કરો. તેથી તમારી દરેક સમસ્યાનો સમાધાઅ થઈ જશે. 
 

વધુ જુઓ..

કોર્ન કટલેટ બનાવવાની રીત

સ્વતંત્રતા દિવસ પર બાળકો માટે સ્વસ્થ ત્રિરંગા ચાટની રેસિપી બનાવો

ડાયાબિટીસ ક્યારે જીવલેણ બની જાય છે, જાણો વિશેષજ્ઞ મુજબ કઈ બેદરકરીઓને કારણે વધે છે સંકટ

Tri Colour Dhokla Recipe- તિરંગા ઢોકળા

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

વધુ જુઓ..

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

Veer Pasli vrat વીર પસલી વ્રતનું મહત્ત્વ અને નિયમો

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments