Webdunia - Bharat's app for daily news and videos

Install App

વસંત પંચમી 2020- જાણો કયાં-ક્યાં કેવી રીતે ઉજવાય છે આ પર્વ

મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (17:28 IST)
માઘ મહીનાની શુક્લ પક્ષની પંચમી તિથિને વસંત પંચમીનો પર્વ ઉજવયા છે. વસંત પંચમી આશરે આખા ભારતમાં ઉજવાય છે. આ દિવસે વિદ્યાની દેવી મા સરસ્વતીની પૂજા કરાય છે. સાથે જ ઘણા પ્રકારના પકવાન બનાવીએ છે. 
 
વિધિ
માઘ મહીનાની શુક્લ પક્ષની તિથિને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. વસંત પંચમી આશરે આખા ભારતમાં ઉજવાય છે. આ દિવસે વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરાય છે. સાથે જ ઘણા પ્રકારના પકવાન બનાવીએ છે. દરેક પકવાનની ખાસ વાત હોય છે. તેનો પીળો રંગ. 
 
આવો તમને જણાવી છે કે આ દિવસે ક્યાં-ક્યાં બને છે ખાસ 
 
બંગાળ 
બૂંદીના લાડુ 
-બૂંદીના લાડું- સરસ્વતી પૂજાના દિવસે બંગાળમાં પ્રસાદના રૂપમાં લાડુ બનાવી છે. 
-ખિચડી- બંગાળમાં સરસ્વતી પૂજામાં ખાસ પ્રકારની ખિચડી બને છે. ખિચડી માતાના ભોગમાં રાખીએ છે અને પ્રસાદના રૂપમાં બધાને ખવડાવીએ છે. 
-કેસરી રાજભોગ- આ રસગુલ્લાના જેમજ છેનાથી બને છે અને તેની ચાશની બનાવતા સમયે તેમાં કેસર નાખીએ છે. 
 
બિહાર
ખીર સરસ્વતી પૂજાના દિવસે બિહારમાં કેસર નાખી ચોખાની ખીર બનાવીએ છે. 

વધુ જુઓ..

ઉનાળામાં આ મસ્ત કાકડી પોહા અજમાવો; રેસીપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

સ્વાદિષ્ટ રીંગણ સ્ટૂ બનાવવાની રીત/ રીંગણ નો ઓળો

Friday Suvichar in Gujarati - શુક્રવારના સુવિચાર

ઓટ્સ કે દલિયા, ડાયાબિટીસમાં શુ ખાવુ બેસ્ટ હોય છે ?

ઘરે જ બનાવો હોટલની જેમ ક્રીમી અને થોડી મીઠી મેથી મટર મલાઈ રેસીપી

વધુ જુઓ..

Laxmi Mantra - શુક્રવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Sukrawar Rules - શુક્રવારે મહિલાઓએ ખાટી વસ્તુઓ ખાવાનું કેમ ટાળવું જોઈએ? આ ભૂલ મોંઘી પડી શકે છે

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 મે 2026

Guruwar Astro Tips: ગુરુવારે કપડાં અને વાળ કેમ ન ધોવા જોઈએ? જ્યોતિષ શું કહે છે તે જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 મે 2026

આગળનો લેખ
Show comments