Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુની અસર

W.D

લગભગ 500 વર્ષ ઈ.સ. પૂર્વે હડપ્પા તેમજ મોહેન્જોદડોના અવશેષો મળ્યાં છે તેનાથી ખબર પડે છે કે નગર, ભવન કેટલા વ્યવસ્થિત રીતે બનાવવામાં આવતાં હતાં. અહીંયા પર કનિષ્ક કાલીન બૌધ્ધ સ્તૂપ પણ મળી આવ્યાં છે. પાટલીપુત્ર નગરની વચ્ચે આવેલ મૌર્ય સમ્રાટ ચંન્દ્રગુપ્તનો રાજમહેલ વિશાળતા અને સુંદરતામાં ઉત્તમ છે. ભગવાન વેંકટેશ્વર તિરૂપતિનું મંદિર વાસ્તુશાસ્ત્રના સિધ્ધાંતોનાં અનુસાર નિર્માણ કરાયેલ છે જેનો પ્રવેશ દ્વાર પૂર્વમાં તેમજ પાણીનો સ્ત્રોત ઉત્તર પૂર્વમાં છે. આ મંદિર સૌથી ધનાઢ્ય માનવામાં આવે છે. આમ વાસ્તુની અસર મંદિર પર પણ પડે છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

એક પતિ, જે પોતાની પત્નીની બીજા કોઈના સાથે સહન ન કરી શક્યો, તેણે એક જઘન્ય ગુનો કર્યો.

અમદાવાદના નવા મેયર તરીકે હિતેશ બારોટના નામ પર વાગી અંતિમ મહોર: પદાધિકારીઓની પણ સત્તાવાર જાહેરાત

Video - અમેરિકામાં ગુજરાતી યુવતીની ગોળી મારીને હત્યા, વિદેશમાં રહેતા ગુજરાતી સમુદાયમાં સુરક્ષાને લઈને ચિંતા

ગોંડલ પંથકમાં ખનીજ માફિયાઓ સામે પોલીસની મોટી કાર્યવાહી, 70 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર પોલીસની માનવતાભરી કામગીરી, મહિલાના 4.50 લાખના દાગીના પરત અપાવ્યા

Show comments