Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારે ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુઓ... થઈ જશો કંગાલ

Updated: શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (11:27 IST)
શનિવારે શનિ દેવનો દિવસ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિવારના દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ નથી માનવામાં આવે છે. કહેવાય છે કે તેમણે ખરીદવાથી શનિદેવની કૃપા નથી મળતી. આ સાથે જ દરિદ્રતા, નકારાત્મકતા શક્તિઓ, બીમારી સહિત અનેક બીજી પણ વસ્તુઓ સાથે આવી જાય છે.  આવો જાણીએ શુ છે એ વસ્તુઓ... 
 
1. શનિવારના દિવસે ક્યારેય પણ લોખંડની કોઈપણ વસ્તુને ઘરમાં ન લાવો. આ લાવવાથી ઘરમાં ઝગડાની સ્થિતિ હોય છે.  પરિવારના સભ્યોની વચ્ચે અણબણ થવા માંડે છે. 
 
2. જો તમારી કુંડળીમાં શનિવાર ભારે છે તો ભૂલીને પણ મીઠુ ન ખરીદો. આ દિવસે મીઠુ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. 
 
3. શનિવારે ઘરમાં લાકડી કે તેનાથી બનેલ કોઈ સામાન ન લાવવો જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. આ ઘરમાં કંગાલી  
લાવે છે. 
 
4. શનિવારને કાળા રંગના કપડા અને જૂતા ખરીદવા અશુભ માનવામાં આવે છે. તેથી તેનાથી બચવાની કોશિશ કરો. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

વલસાડમાં પૂર પીડિતો માટે રક્ષક બની ગુજરાત પોલીસ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો શેર કરી કરી પ્રશંસા

શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 549 પોઈન્ટ અને નિફ્ટી 161 પોઈન્ટ ઉછળ્યો

આજે 14 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, પૂર અને ભૂસ્ખલનનો ભય છે.

Insurance Premium Hike! મોંઘો થઈ શકે છે કાર બાઈકનો થર્ડ પાર્ટી ઈશ્યોરેંસ, 4 વર્ષ પછી હવે પ્રીમિયમ વધારવાની તૈયારીમા વીમા કંપનીઓ

Gold-Silver Rate - ચાંદીના ભાવ 2,200 વધારો, 1.44 લાખને વટાવી ગયા સોનું

આગળનો લેખ
Show comments