Webdunia - Bharat's app for daily news and videos

Install App

દક્ષિણાવર્તી શંખ ઘરમાં મુકવાથી થતા ફાયદા

Updated: શનિવાર, 9 માર્ચ 2019 (15:04 IST)
દક્ષિણાવર્તી શંખનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ છે. વિધિ વિધાનથી પૂજન કરી તેને ઘરમાં સ્થાપિત કરવાથી જે લાભ થાય છે જેનુ જ્ઞાન તમને કદાચ જ હોય. દક્ષિણાવર્તી શંખ જો વિધિપૂર્વક ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો ઘરમાં ધનની કમી ક્યારેય નહી આવે. હા કદાચ તમને જાણ નહી હોય પણ દક્ષિણવાર્તી શંખને જો શુદ્ધિકરણની યોગ્ય વિધિથી ઘરમાં મુકવામાં આવે તો ધનની ક્યારેય કમી નહી રહે. શુદ્ધિકરણ વગર મુકવામાં આવેલ દક્ષિણાવર્તી શંખ પોતાના પ્રભાવોમાં નિષ્ક્રિય રહે છે
/span>

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

iPhone 18 Pro લીક: ફોન ત્રણ નવા રંગોમાં આવી શકે છે; કાળો રંગ પાછો આવી શકે છે

200 વર્ષ પછી એક દીકરીનો જન્મ થયો, જે હોસ્પિટલથી રથ પર ઘરે આવી રહી હતી; પાંચ પેઢીઓથી રાહ જોવાઈ રહી હતી.

75 વર્ષના વૃદ્ધનું શરમજનક કૃત્ય: 10 વર્ષની બાળકી પર બળાત્કાર કરવા બદલ પોલીસે તેના પર સકંજો કડક કર્યો.

નીમ કરોલી બાબા અને કૈચી ધામ - સ્ટીવ જૉબ્સ, માર્ક જુકરબર્ગ થી લઈને વિરાટ કોહલી સુધી કેમ તેમની તરફ આકર્ષાય છે આ સેલીબ્રીટી ?

ભારત અંતરિક્ષમાં મોકલશે સૌથી વધુ શક્તિશાળી 'આંખ', ISRO લૉંચ કરવા જઈ રહ્યુ છે GSLV-F17 મિશન, જાણો શુ છે આનો ઉદ્દેશ્ય ?

આગળનો લેખ
Show comments