Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૈસાદાર બનવાના સરળ ઉપાય , Birth dateના મુજબ રાખો પર્સ

ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (18:13 IST)
માણસ પોતાની પાસે જે પણ સામાન રાખે છે , તેનો તેમના જીવન પર તેનો નકારાત્મક અને સકારાત્મક પ્રભાવ પડે છે. પૈસાને સંભાળવા માટે બધા પોતાના પાસે પર્સ રાખે છે . જો પર્સ જન્મ તારીખના મૂલાંકને ધ્યાનમાં રાખી રખાય તો ક્યારે પણ પૈસાની ઉણપ નહી થાય. 

મૂલાંક1 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની   1, 10, 19 અને  28 તારીખે જન્મ થનાર જાતકનો મૂલાંક 1 હોય છે. લાલ રંગનો પર્સ શુભ તા લઈને આવે છે. 
મૂલાંક 2 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની 2, 11, 20 અને 29 ની તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 2 હોય છે. સફેદ રંગનો પર્સ લકી રહેશે. તેમાં ચાંદીનો સિક્કો મૂકવૂં. 
 
મૂલાંક 3- વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની  3, 12, 21 અને  30 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 3  હોય છે. પીળો કે મેહંદી રંગનો પર્સ શુભ રહેશે. સાથે જ સોનેરી ફાઈલનો ત્રિકોણ ટુકડા પણ મૂકી લો. 

મૂલાંક 4-  વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની  4, 13, 22 અને  31 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 4 હોય છે. બ્રાઉન રંગનો પર્સ શુભ રહેશે. તેમાં તમાર ઘરની ચપટી માટી રાખી લો. 
મૂલાંક 5- વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની   5, 14,અને  23 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 5 હોય છે. લીલા રંગન ઓ પર્સ સાથે મની પ્લાંટનો પાન મૂકો. 
 
મૂલાંક 6 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની   6, 15અને  24 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 6  હોય છે. ચમક-દમક વાળો સફેદ રંગનો પર્સ લકી થશે સાથે જ એક પીતળલો સિક્કો મૂકવૂં. 
 

મૂલાંક 7  - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની    7, 16 અને  25 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 7  હોય છે. મલ્ટીક્લર અ પર્સમાં માછલીના ફોટા મૂકવા . 
મૂલાંક 8- પાઈથોગોરિયન ન્યોમેરોલૉજી મુજબ કોઈ પણ મહીનાની 8, 17 અને  26 તારીખે જન્મ લેનાર લોકોનો મૂલાંક 8 હોય છે.  બ્લૂ રંગાન પર્સમાં મોરપંખ મૂકવૂં ધનમાં વધારો કરશે. 
 
મૂલાંક 9   - ભારતીય  અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની    9, 18 અને  27 તારીખે જન્મ લેનાર  જાતકનો મૂલાંક 9  હોય છે. બ્લૂ કે નારંગી રંગનો પર્સ સારું રહેશે સાથે પીતળલો સિક્કો મૂકવૂં. 
 
જે વસ્તુ નકારાત્મક ઉર્જા ફેલાવે છે તેને અમારે નજીકથી હટાવી મૂકવી જોઈએ. તેનાથી અમારા સુખ અને કમાણી પર ખરાબ અસર પડે છે. આવક વધારવા અને નકામા ખર્ચમાં કમી કરવા માતે પર્સના વાસ્તુ પણ ઠીક કરવાની જરૂરત છે. દૈનિક કાર્યમાં પર્સનું મહ્ત્વ વધારે છે. તમારા પર્સનો આકાર, રંગ , તમારા પર્સમાં રાખેલા સામાન તમારા જીવનમાં થનારી નાની-નાની ઘટનાના સૂચક હોય છે. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

દરિંદગીની તમામ હદો પાર: 30 વર્ષની મહિલાની સાથે 5 લોકોએ કર્યો સામૂહિક દુષ્કર્મ, સારવાર દરમિયાન ખાનગી અંગમાંથી મળ્યા પથ્થર અને લાકડાના ટુકડા

વર્સોવા બીચ પર રાતે સેંકડો લોકોનું આશ્રય, વાયરલ વીડિયોએ ઉઠાવ્યા મોટા સવાલો

કેદારનાથ ધામમાં ભક્તોનો મહાસાગર! 12.7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

કોણ છે રામશંકર ઉર્ફ ટિન્નૂ યાદવ, જેનુ રામમંદિર દાન ચોરી મામલા વચ્ચે સામે આવ્યુ નામ, કરોડોની પ્રોપર્ટીનો આરોપ

બ્રાઝિલને મોટો ફટકો પડ્યો છે કારણ કે તેઓ તેમની આગામી મેચમાં કેપ્ટન નેમાર વિના રમશે

આગળનો લેખ
Show comments