Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ પ્રમાણે કેવી જમીન શુભ હોય છે અને કેવી જમીન અશુભ ?

Updated: ગુરુવાર, 4 મે 2017 (14:21 IST)

- ભૂખંડનુ ખોદકામ કરતી વખતે જો કાંકડ, પત્થર મળે તો આ શુભ સંકેત છે. આનાથી લાંબુ આયુષ્ય, ઘન પ્રાપ્ત કરવા અને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.

- પાકી આખી ઈંટ મળે તો આ પણ ઉત્તમ અને કાયમ લાભકારી છે.

- જમીન ખોદતી વખતે જો સોના-ચાંદી વગેરેના સિક્કા અને અન્ય બહુમૂલ્ય ઘાતુઓ મળે તો આર્થિક સમૃધ્ધિનો સંકેત કરે છે આને શુભ અને ઉત્તમ માનવામાં આવ્યો છે.

- ખોદકામ કરતી વખતે જો માનવીની ખોપડી કે હાંડકાના ટુકડા મળે તો આને અશુભ અને હાનિકારક માનવામાં આવે છે. આનાથી ભૂ-સ્વામીને મુશ્કેલીઓ અને દુ:ખોનો સામનો કરવો પડે છે.

- જમીનમાં જો ખોદકામ દરમિયાન ઉધઈ, કીડી અને સાપનુ ઘર મળે તો આને અત્યંત શુભ માનવામાં આવે છે. આવી જમીન રહેવાની દ્રષ્ટિએ યોગ્ય નથી માનવામાં આવતી.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

આ રાજ્યના મુખ્ય મંદિરોમાં કેમેરા ફોન પર પ્રતિબંધ છે, ફોટા, સેલ્ફી અને રીલ્સ પર હવે પ્રતિબંધ

શેરબજારમાં તીવ્ર ઘટાડો, સેન્સેક્સના તમામ 30 શેર લાલ નિશાનમાં ખુલ્યા

60 નેપાળી યાત્રાળુઓને લઈ જતી બસ અકસ્માતગ્રસ્ત, 31 ઘાયલ, 10 ની હાલત ગંભીર

બંગાળની ખાડીમાં બની સિસ્ટમ, ગુજરાતમાં આજે ક્યાં પડી શકે વરસાદ?

GIDC પ્લોટ ધારકો માટે રાહત: રાજ્ય સરકારે જાહેર કરી 'GIDC એમ્નેસ્ટી સ્કીમ'

આગળનો લેખ
Show comments