Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: સૂતી વખતે આ દિશામાં ન મુકશો પગ, ધન-સ્વાસ્થ્ય પર પડી શકે છે અસર, જાણો સૂવાની સાચી દિશા

મંગળવાર, 2 ડિસેમ્બર 2025 (11:35 IST)
Vastu Tips: શાસ્ત્રોમાં કહેવામાં અવ્યુ છે કે રાત્રે સૂતી વખતે આપણુ શરીર ફક્ત આરામ જ નથી કરતુ પણ પ્રકૃતિની ઉર્જા સાથે તાલમેલ બનાવે છે. તેથી સૂવાની દિશા યોગ્ય હોવા પર જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે. જ્યારે કે ખોટી દિશાને કારણે તનાવ, અવરોધ અને પરેશાનીઓ વધી શકે છે. આવો જાણીએ વાસ્તુ અને ધર્મના મુજબ કંઈ દિશા ખોટી છે.  
 
પૂર્વની દિશા દેવાલય માનવામાં આવે છે. 
સૂર્ય પૂર્વ દિશાથી ઉગે છે, અને તેને દેવતાઓની દિશા માનવામાં આવે છે. પૂર્વ દિશામાં પગ રાખીને સૂવું એ સૂર્યનો અપમાન માનવામાં આવે છે. આનાથી સારા કાર્યોમાં અવરોધ આવી શકે છે, તમારા ભાગ્યમાં અવરોધ આવી શકે છે અને માનસિક ચિંતા વધી શકે છે.
 
દક્ષિણ દિશાના નકારાત્મક પ્રભાવો
વાસ્તુ શાસ્ત્રમાં, દક્ષિણ દિશાને ભારે અને યમ દિશા માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં પગ રાખીને સૂવાથી ઘર અને વ્યક્તિ પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી શકે છે. આનાથી નાણાકીય સમસ્યાઓ, તણાવ અને વારંવાર થતી મુશ્કેલીઓમાં વધારો થાય છે.
 
કઈ દિશામાં સૂવું શુભ માનવામાં આવે છે?
ધાર્મિક માન્યતાઓ અને વાસ્તુ બંને અનુસાર, દક્ષિણ કે પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું શુભ માનવામાં આવે છે. આ ઉર્જા સંતુલિત કરે છે, સ્વાસ્થ્ય સુધારે છે અને મનને શાંત કરે છે. ઘણા નિષ્ણાતો એમ પણ કહે છે કે યોગ્ય દિશામાં સૂવાથી નસીબ અને પ્રગતિ પર સકારાત્મક અસર પડે છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

સૂતી વખતે ગર્લફ્રેન્ડનું ગળું ચીરી નાખ્યું, કુહાડીથી તેના શરીરના ટુકડા કરી નાખ્યા

Puri Rath Yatra 2026- ભગવાન જગન્નાથની રથયાત્રા 16 જુલાઈના રોજ કડક સુરક્ષા વચ્ચે શરૂ થશે, જેમાં 15 અર્ધલશ્કરી કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

અમને ભારતની મદદ જોઈએ, અહી ખોરાકની ખોટ, PoK ના નેતા સરદાર અમન ખાને ઈંડિયાને કરી ખાસ અપીલ

ચંપત રાયની હટાવવાની અટકળો તેજ, રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં રહ્યા ગેરહાજર, ચઢાવાની ચોરી મામલે ચર્ચા ચાલુ

ભાવનગરમાં પશુપાલક પર સિંહણે કર્યો હુમલો, પગ નીચે દબાવીને બેસી રહી, લોકોએ પત્થર મારીને બચાવ્યો જીવ

આગળનો લેખ
Show comments