Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંચભુતોનું ઘરમાં સ્થાન

1. જળ : જળનું સ્થાન ઉત્તર-પુર્વ દિશામાં બતાવવામાં આવ્યું છે. જળનું સંગ્રહસ્થાન, કુવો, ટાંકી વગેરે પુર્વ ઉત્તર દિશામાં હોવા જોઈએ જેથી કરીને સુર્યના સવારના કિરણો તેની પર પડે અને કિટાણું નષ્ટ થઈ જાય. આ સિવાય આ તરફ જળનું સંગ્રહસ્થાન હોવાથી ઘરના સ્વામીને ખુશી અને સમૃદ્ધિ મળે છે.

2. અગ્નિ: અગ્નિનું સ્થાન દક્ષિણ પુર્વમાં છે. એટલા માટે રસોડુ આ તરફ હોવું જોઈએ. અગ્નિને પ્રજ્વલિત કરતી વખતે મનુષ્યનું મોઢુ પુર્વ દિશા તરફ રહેવું જોઈએ. તેનાથી ઘરમાં ખુશી અને સમૃદ્ધિ રહે છે અને મનુષ્યનું મન શાંત રહે છે.

3. ભુમિ : મકાનના દક્ષિણ પશ્ચિમ ભાગને સખત માનવામાં આવ્યો છે એટલા માટે આ દિશાને ભુમિની સંજ્ઞા આપવામાં આવી છે. કહેવાય છે કે આ દિશા જેટલી ઉંચી હશે ગૃહસ્વામીનું તેટલુ જ માન સન્માન રહેશે અને તે સમાજમાં ઉંચો દરજ્જો મેળવશે.

4. વાયુ : વાયુનું સ્થાન ઉત્તર-પશ્ચિમમાં માનવામાં આવે છે. એટલા માટે ઘરના બારી બારણાં વગેરે આ દિશામાં બનાવવાની સલાહ આપવામાં આવે છે. જેથી કરીને ઘરમાં પર્યાપ્ત વાયુ પ્રવેશ કરે અને ઘરમાં રહેનાર લોકોને પુર્ણ રૂપે વાયુ મળે. જો આ દિશામાંથી વાયુનો પ્રવાહ કોઈ પણ અવરોધ વિના મળે તો આ મકાનના સ્વામીને હંમેશા ખુશી મળશે અને વ્યાપારમાં પ્રગતિ અને સારા મિત્રો મળશે જે તેના સુખ દુ:ખના સાથી હશે.

5. આકાશ : આકાશની જગ્યા મકાનના વચ્ચેના સ્થાનને આપવામાં આવે છે. મકાનનું નિર્માણ કરતી વખતે વચ્ચેવાળી જગ્યાને ખાલી છોડી દેવી જોઈએ. આને બહા સ્થાન પણ કહેવામાં આવે છે. આ સ્થાન આકાશથી સીધુ દેખાઈ દેવું જોઈએ. આની વચ્ચે બીમ અને અવરોધ પેદા કરે તેવું કઈ પણ ન હોવું જોઈએ. નાના મકાનવાળા આ રીતની જગ્યા છોડી નથી શકતાં પરંતુ તેમણે પણ પ્રયત્ન કરવો જોઈએ કે મકાનની વચ્ચેની જગ્યા ખાલી છોડી શકે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

હવામાન વિભાગની મોટી આગાહી: આગામી દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના

અમદાવાદમાં શરમજનક ઘટના: શિક્ષકના લાફાથી ધોરણ-10ના વિદ્યાર્થીના કાનનો પડદો ફાટ્યો, પોલીસ ફરિયાદ

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

જર્મનીના સ્ટેડમાં ગોળીબારમાં પાંચ લોકોના મોત; એક હુમલાખોરની ધરપકડ

સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઘટાડો થયો હતો, જેમાં સેન્સેક્સ 370 પોઈન્ટ ઘટીને અને નિફ્ટી 24,000 ની નીચે બંધ થયો હતો.

આગળનો લેખ
Show comments