Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu tips For Business- વાસ્તુના આ ઉપાય વ્યાપારમાં લગાવશે ચાર ચાંદ

Updated: શુક્રવાર, 4 ડિસેમ્બર 2020 (10:07 IST)
વાસ્તુના આ ઉપાય વ્યાપારમાં લગાવશે ચાર ચાંદ 
 
ઘર અને ઑફિસ કે વ્યાપારમાં આવી રહી પરેશાનીઓને તેનાથી દૂર કરી શકાય છે. 
 
જો તમારા વ્યાપારમાં ઘાટો થઈ રહ્યું છે. લાખ કોશિશ પછી તમને એ નહી મળી રહ્યું જેના તમે હક્કદાર છો તો એક વાર અજમાવીને જુઓ વાસ્તુના આ ઉપાય 
 
પૈસા અને કીમતી વસ્તુઓને ઉત્તર તરફ રાખી અલમારીમાં રાખો. 
 
દુકાનની અંદર બિક્રીનો સામાન રાખવા માટે સેલ્ફ, અલમારી, શોકેસ અને કેશ કાઉંટર ઉત્તર પશ્ચિમ દિશામાં બનાવું સારું ગણાય છે. 
 
ધ્યાન રાખો કે તમે જ્યાં બેસા છો તેના પાછળ મંદિર નહી હોવું જોઈએ. 
 
માલિકને હમેશા પૂર્વ કે ઉત્તરની તરફ મોઢું કરીને બેસવું જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જા નો સંચાર હોય છે. 
 
તમારા કામ કરવાની ટેબલ હમેશા આયાતાકાર બનાવવું. 
 
ફેક્ટ્રી કે કાર્યાલયનો કેંદ્ર સ્થાન ખાલી નહી હોવું જોઈએ. ત્યાં કોઈ ભારે વસ્તુ ભૂલીને પણ નહી મૂકવી. 
 
વાસ્તુ મુજબ, અકાઉંટ ડિપાર્ટમેંટને દક્ષિણ પૂર્વ એન રિસેપ્શન ઉત્તર્-પૂર્વ દિશામાં હોવું જોઈએ. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

અમદાવાદના બાવળા-સાણંદમાં જળબંબાકાર: અમિત શાહે CM સાથે ચર્ચા કરી મંત્રીઓ અને IAS અધિકારીઓને મેદાનમાં ઉતાર્યા

Jaya Parvati Vrat 2026 Wishes - જયા પાર્વતી વ્રતની શુભેચ્છા

જયા પાર્વતી વ્રત - જયા પાર્વતી વ્રત- કથા અને સંપૂર્ણ પૂજા વિધિ

CWG 2026 માં મીરાબાઈ ચાનુએ ભારત માટે જીત્યો પહેલો ગોલ્ડ મેડલ, કોમનવેલ્થ ગેમ્સમાં લગાવી હેટ્રિક

પીએમ મોદીએ જનરલ-Z સાથે વાતચીત કરી, કહ્યું, "આપણા દેશમાં સામૂહિકતાની પરંપરા છે," યુવાનોએ પીએમને ખાતરી આપી

આગળનો લેખ
Show comments