Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - આ રીતે ઘરમાં એકસાથે લાવો બરકત અને ખુશીઓ

રવિવાર, 19 મે 2019 (07:15 IST)
ઘરને સજાવવામાં ફુલ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ જોનારાઓનું મન મોહી લે છે સાથે જ નકારાત્મક ઉર્જાને ઘરની બહાર કરી સકારાત્મકતાનો સમાવેશ કરાવે છે. વાસ્તુના અનુસાર જો ઘરમાં ફુલ સુશોભિત કરવામાં આવે તો ખુશીયોની સાથે સાથે બરકત પણ આવશે. 
 
- લાલ રંગના ફુલ દક્ષિણમાં અને પીળા રંગના ફુલ દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર-પૂર્વમાં લગાવવાથી પારિવારિક સભ્યોમાં જિંદાદિલી અને જોશનો સંચાર થાય છે. 
 
- બેડરૂમમાં સુકાયેલા અને કરમાયેલા ફુલ ન મુકો આનાથી ખરાબ શક્તિયોને પ્રોત્સાહન મળે છે. તાજા ફુલોને દક્ષિણમાં સજાવો. 
 
- પારિવારિક સભ્યોમાં વિવાદ રહેતો હોય તો ભૂરા રંગના ફુલોને અગ્નિ ખૂણામાં સજાવો. 
 
- જે સ્થળ પર બેસીને તમે તમારી રોજીરોટી મેળવો છો ત્યા રોજ તાજા ફુલોનો ગુલદસ્તો સજાવો. આનાથી તમારુ કામનો વિસ્તાર થશે અને સફળતા મળશે. 
 
- ઘરના મુખ્ય દ્વાર પાસે ફુલ રહેવાથી વાતાવરણ શુદ્ધ થવા ઉપરાંત શુભ લાભનુ આગમન થશે. 
 
- વાસ્તુ અને ફેંગશુઈ મુજબ ઘરમાં બોનસાઈ છોડ ન લગાવવા જોઈએ. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

સોનમ વાંગચુક હોસ્પિટલમાં દાખલ, જંતર મંતર પરથી હટાવવામાં આવી રહ્યા છે પ્રદર્શનકારી - જુઓ LIVE અપડેટ

EV Battery Fire: ચાર્જીંગ દરમિયાન EV ની બેટરી કેવી રીતે બની જાય છે આગનો ગોળો ? જાણો કારણ અને બચવાના ઉપાય

લોર્ડ્સ વનડે રોહિત શર્માની છેલ્લી મેચ નહિ રહે, હીટમેનનાં સંન્યાસને લઈને BCCI તોડ્યું મૌન

હસીની સિયા, સોનમ અને મુસ્કાન કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ, પતિને ભયાનક મોત આપ્યું, જાણો આખી વાર્તા

વિક્રમ-1 શ્રીહરિકોટાથી ઉડાન ભરશે, જે દેશનું પ્રથમ ખાનગી રોકેટ છે અને ઇતિહાસ રચવા માટે તૈયાર છે

આગળનો લેખ
Show comments