Webdunia - Bharat's app for daily news and videos

Install App

VASTU TIPS: શું ગરીબીનું કારણ તમારા ઘરમાં તો નથી છિપાયેલું

Updated: શુક્રવાર, 14 એપ્રિલ 2017 (16:34 IST)
જો તમે પણ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનું કારણ તમારા ઘરમાં તો નથી છિપાયેલુ તે જરૂર જાણી લો.  શું તમારું  ઘર વાસ્તુ મુજબ યોગ્ય છે. જો નહી તો અમે તમને જણાવી રહ્યા છે કેટલાક ઉપાય, જેને કરવાથી આર્થિક સમસ્યાનું સમાધાન થઈ શકે છે. એટલું જ નહી આ ઉપાયો કરવાથી તમારા ઘર અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો વાંચીએ તે ઉપાય વિશે.. 

 
--  ઘરમાં તૂટેલા વાસણ નકારાત્મક ઉર્જાને વધારે છે અને ધન વૃદ્ધિમાં મુશ્કેલી નાખે છે. આવા વાસણને તરત ઘરમાંથી બહાર કરી નાખવા. 
 
- નળમાંથી ટપકતા પાણીને તરત બંધ કરાવવુ અને નળ ઠીક કરાવવો અથવા બદલો. વાસ્તુશાસ્ત્રીઓનું માનવું છે કે આવી રીતે જ તમારું ધન પણ પાણીની જેમ વહી જાય છે. 
 
- ઘરમાં મૂકો ફટકડી અને તેનો ઉપયોગ પણ કરવો. આ પણ તમારું ભાગ્ય ચમકાવી શકે છે. સાથે જ ઘરની સુખ શાંતિ માટે ખૂબ લાભદાયક છે. 
 
- ઘરમાં ધનનું યોગ્ય સ્થાન નક્કી કરવું. ધન મુકવાનું સ્થાન ઉત્તર દિશાની તરફ હોવું જોઈએ, તેનાથી ધનમાં વૃદ્ધિ થાય છે. 
 
- ઘરની કોઈ એવી બારી કે બારણા, જાળિયું  વગેરે ખોલતા જો કોઈ ખંડેર ભવન, કોઈ તૂટેલુ  મકાન વગેરે ખુલે તો સંબંધિત સ્થાન પર કાંચના બાઉલમાં પાણી ભરીને ફટકડી નાખવી. 
 
- બાથરૂમમાં એક બાઉલમાં પાણી ભરીને તેમાં ફટકડી રાખવી. ઘરમાં ક્યારેય લક્ષ્મીની કમી નહી રહે. 
 
- રોજ રાત્રે સૂતા સમયે તમારા દાંતને ફટકડીથી સાફ કરવા. તેનાથી જીવનમાં સુખ શાંતિ આવે છે.
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ફેસબુક પરથી પીએમ મોદીનો વીડિયો 5-6 કલાક માટે દૂર કરવામાં આવ્યા બાદ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ભારતની માફી માંગી.

OnePlus મોબાઇલ બંધ થવાની અફવાઓનું સત્ય: જાણો કેમ ફેલાઈ અફવાઓ અને હાલના યુઝર્સનું શું થશે?

વાયબ્રન્ટ ગુજરાત માટે ગ્લોબલ મિશન: CM અમેરિકા-કેનેડા તો DyCM હર્ષ સંઘવી જાપાન-યુરોપ ગજવશે

CJP વિરોધ પ્રદર્શન પર SC ની મહત્વપૂર્ણ ટિપ્પણી: યુવાનોને શાંત કરવાની જરૂર છે, એજન્સીઓએ સંયમ રાખવો જોઈએ

22 બાળકોના મોત પછી ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતમાં કેટલો ભય? ગ્રાઉન્ડ રિપોર્ટ

આગળનો લેખ
Show comments