Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips- વાસ્તુ આ ટિપ્સને અજમાવશો તો સંબંધોમાં વધશે પ્રેમ

મંગળવાર, 4 ઑગસ્ટ 2020 (11:00 IST)
ખુશહાળ પરિણીત જીવનમાં પ્રેમની સાથે-સાથે કપલ્સમાં એક મજબૂત સંબંધ હોવું જરૂરી છે. ઘરમાં કેટલીક વસ્તુની લોકેશન અને કેટલીક વસ્તુનો હોવું તમારા પરિણીત જીવનમાં નકારાત્મક પ્રભાવ નાખી શકે છે. વાસ્તુ મુજબ જો તમે આ દોષોને દૂર કરશો તો કપ્લ્સમાં અતૂટ પ્રેમનો સંબંધ બનશે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે તમે તમારા સંબંધને મજબૂત બનાવી શકો છો. 
 
1. બેડરૂમમાં માત્ર લાકડીના રેગ્યુલર શેપનો જ બેડ મૂકવું. આ પાર્ટનરની સાથે તનાવને પણ ઓછું કરે છે. આજકાલ મેટલના ફર્નીચરનો ખૂબ ફેશન છે પણ બેડરૂમમાં મેટલ અને લોખંડના બેડ મૂકવાથી બચવું જોઈએ. 
 
2. બેડરૂમમાં ભૂલીને પણ અરીસો ન મૂકવું. વાસ્તુ મુજવ આ ગેરસમજ અને ઝગડાને વધારે છે. જો હોય રાત્રે એને કપડાથી ઢાકીને મૂકવું જોઈએ. 
 
3. બેડરૂમમાં આ વાતનો ધ્યાન રાખો કે ઓશીંકા, કુશન કે કલાકૃતિ હોય તો એ જોડીમાં હોય. સંબંધમાં પ્રેમ વધારવા માટે હોઈ શકે તો ક્રિસ્ટલનો જોડું મૂકો. 
 
4. ધ્યાન રાખો કે બેડરૂમમાં કોઈ પણ રીતની ધૂળ માટી ન હોય. જો બેડરૂપમાં ધૂળ માટી હશે તો તમારા રિલેશનશિપ પણ ધીમા અને થાકેલું હશે. તેથી કોશિશ કરવી કે બેડરૂમમાં આ વસ્તુઓ સાફ ચમકતી અને તાજી હોય. 
 
5. કેટલાક લોકો ડબલ બેડ પર ડબલ બેડશીટ લગાવે છે. પણ વાસ્તુ મુજબ ડબલ બેડ પર માત્ર સિંગલ બેડશીટ જ પથારવી. તેનાથી પતિ-પત્નીમાં સામંજસ્ય વધે છે અને તેમના સંબંધોમાં સકારાત્મકતા આવે છે. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

NTA એ NEET UG 2026 નું પરિણામ કર્યું જાહેર, 11.21 લાખ વિદ્યાર્થીઓ થયા પાસ, પંજાબનો આર્યન અને હરિયાણાનો પંશુલ બન્યા ટોપર

ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા Live - રથયાત્રા સરસપુર પહોચી, ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા

હું ભોજન કરી લઉં તો શું બદલાઈ જશે?" સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કરવાનો કર્યો ઇનકાર, હાઈકોર્ટમાં થઈ સુનાવણી

ગેસ સિલિન્ડર તમારા ઘરે 10 મિનિટમાં પહોંચાડવામાં આવશે! ઇન્સ્ટામાર્ટ અને HPCL એ એક નવી સેવા શરૂ કરી છે; તમારો ઓર્ડર કેવી રીતે બુક કરવો તે જાણો.

પુરી જગન્નાથ રથયાત્રા દરમિયાન નાસભાગ: એક ભક્તનું ગૂંગળામણથી મૃત્યુ, અનેક ઘાયલ થવાની આશંકા

આગળનો લેખ
Show comments