Dharma Sangrah

વાસ્તુ ટિપ્સ - તો તિજોરીમાં રહેશે સદૈવ લક્ષ્મીનો વાસ...

Updated: શનિવાર, 24 ફેબ્રુઆરી 2018 (17:40 IST)
પ્રાચીન સમયથી જ ઘરમાં ધન, જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓ સાચવા માટે તિજોરીનુ નિર્માણ કરવામાં આવતુ હતુ અને આજે પણ કરવામાં આવે છે.  બદલતા સમય સાથે હવે તિજોરી કે લોકર બનાવો તો તેને યોગ્ય સ્થાન પર મુકવુ પણ જરૂરી છે.  આ સંબંધમાં વાસ્તુશાસ્ત્રને અપનાવવાથી ઘરમાં બરકત સાથે ધનની કમી નહી હોય. તિજોરીમાં સદૈવ ધનની દેવી મહાલક્ષ્મીનો વાસ રહે એ માટે કેટલી વાતોનું ધ્યાન રાખો. 
 
1. તિજોરીના દરવાજા પર મહાલક્ષ્મીનું સુંદર સ્વરૂપ લગાવો. માનુ રૂપ બેઠકની મુદ્રામાં હોય સાથે બે હાથી સૂંઢ ઉઠાવેલા દેખાતા હોય. આવો ફોટો લગાડવાથી તમારી તિજોરી હંમેશા ભરેલી રહેશે અને પૈસાની કમી ક્યારેય નહી આવે. 
 
2. જ્યા તિજોરીને સ્થાપિત કરો એ રૂમમાં દિવાલોને હલ્કો ક્રીમ રંગ લગાવો. 
 
3. દેવઘરમાં તિજોરીની સ્થાપના ન કરો કારણ કે આવુ કરવાથી તમારુ ધ્યાન પૈસા પર જ લાગેલુ રહેશે અને ભગવાનની આરાધનામાં તમારુ મન નહી લાગે. 
 
4. તિજોરીની સાર્થકતા કાયમ રાખવા માટે તેને ક્યારેય ખાલી ના રહેવા દો. 
 
5. તિજોરીની સ્થાપના ગુપ્ત સ્થાન પર કરો. 
 
6. કોર્ટના કેસ સંબંધી કાગળ ધન, ધરેણા અને મૂલ્યવાન વસ્તુઓ એક સાથે ન મુકશો. આનાથી નુકશાન થાય છે.  
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

પીએમ મોદીને મળ્યા પછી, તેમના બાળપણના મિત્રને જમીન મળી જે અગાઉ ભાજપના ધારાસભ્ય દ્વારા કબજે કરવામાં આવી હતી

UPI Payments Rules 2026- 15 ઓક્ટોબરથી UPI ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે, દરેક UPI ચુકવણી માટે કોને કેટલી રકમ ચૂકવવી પડશે તે જાણો

ઉદયપુરમાં મહિલા પર ભયાનક હુમલો, આંખોમાં મરચાં પાવડર નાખી નાક કાપ્યું, નવમા માળેથી નીચે ફેંકવાનો પ્રયાસ

વડોદરામાં ‘ગણેશોત્સવ’ પર પીએમ મોદીનો પ્રભાવ - પંડાલોની સંખ્યા 1,800 થઈ, સુરક્ષા અને સ્વચ્છતા પર ભાર

SP રિંગ રોડ પર PCBનો મોટો દરોડો: કે.ડી. હોસ્પિટલ અન્ડરબ્રિજ પાસેથી બીયર ભરેલી આઇસર ટ્રક ઝડપાઈ

આગળનો લેખ
Show comments