Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu tips in gujarati- ભૂલથી પણ ઘરમાં ન લગાવવી આ 3 પ્રકારની ફોટા...

Updated: મંગળવાર, 16 જુલાઈ 2019 (17:21 IST)
ઘરની સજાવટનો એક મુખ્ય ભાગ રૂમમાં લાગેલી ફોટા પણ હોય છે. કેટલાક ફોટા માણસના સ્વભાવ અને વ્યવહાર પર સકારાત્મક અસર નાખે છે. તો કેટલાક ફોટા માણસના સ્વભાવ અને વ્યવહાર પર નકારાત્મક. ઘણા એવા ફોટા તમને બજારમાં સરળતાથી જોવા મળી જાય છે. જે આટલા સુંદર હોય છે કે પોતે જ તમને 
 
તમારી તરફ આકર્ષિત કરે છે અને તમે તેને ખરીદીની ઘરે લઈ આવો છો. પણ આ એવી ફોટા હોય છે જે ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે. આવો જાણીએ છે એવી જ 3 પ્રકારની ફોટા વિશે, જે તમને ઘરમાં લગાવવાથી બચવું જોઈએ... 
1. તમે ઘણી એવી ફોટા જોવી હશે જેમાં પાણીના ફુવ્વારા કે વહેતું પાણી જોવાય છે. એવું માનવું છે કે એવી ફોટાને ઘરમાં નહી લગાવવું જોઈ. કારણકે જે રીતે પાણી વહી જાય છે, તેમજ ઘરના પૈસા પણ નકામા કાર્યમાં ખર્ચ થઈ શકે છે. 
2. તમને ઘણી એવી ફોટા પણ જોઈ હશે જેમાં કોઈ ડૂબતી કે લહરાવતી નૌકા જોવાય છે. વાસ્તુ મુજબ તેને પણ ઘરમાં નહી લગાવવી જોઈએ. કારણકે ઘરમાં દરરોજ આવી ફોટાને જોતા પર માણસના વિચાર પર ગાઢ અસર હોય છે માન્યતા છે કે એવી ફોટા ભાગ્ય સંબંધી મુશ્કેલી ઉત્પન્ન કરે છે. 
3. બજારમાં તમને સરળતાથી એવી કોઈ ફોટા જોવા મળે છે જેમાં મહાભારત યુદ્ધના ઘણા દ્ર્શ્ય જોવાય છે. એવી ફોટાને ઘરમાં નહી લગાવવી જોઈએ. કારણકે એવી ફોટા માણસના વિચારને આક્રમક બનાવી શકે છે અને સ્વભાવમાં ગુસ્સાને વધારી શકે છે. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ફેસબુક પરથી પીએમ મોદીનો વીડિયો 5-6 કલાક માટે દૂર કરવામાં આવ્યા બાદ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ભારતની માફી માંગી.

OnePlus મોબાઇલ બંધ થવાની અફવાઓનું સત્ય: જાણો કેમ ફેલાઈ અફવાઓ અને હાલના યુઝર્સનું શું થશે?

વાયબ્રન્ટ ગુજરાત માટે ગ્લોબલ મિશન: CM અમેરિકા-કેનેડા તો DyCM હર્ષ સંઘવી જાપાન-યુરોપ ગજવશે

CJP વિરોધ પ્રદર્શન પર SC ની મહત્વપૂર્ણ ટિપ્પણી: યુવાનોને શાંત કરવાની જરૂર છે, એજન્સીઓએ સંયમ રાખવો જોઈએ

22 બાળકોના મોત પછી ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતમાં કેટલો ભય? ગ્રાઉન્ડ રિપોર્ટ

આગળનો લેખ
Show comments