Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ - જાણો પ્રાણાયામના પ્રકારના ફાયદા

બુધવાર, 20 જૂન 2018 (16:22 IST)
International Yoga Day 2018- 21 જૂન આખી દુનિયા અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. જેની શરૂઆત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 જૂન 2015થી કરી હતી. યોગમાં પ્રાણાયમનો ખૂબ મહત્વ છે. તે યોગના આઠ અંગમાંથી ચોથો અંગ પણ ગણાય છે. તે ખૂબજ સરળ અને ફાયદાકારી છે. જે કોઈ પણ ઉમર, લિંગ અને વર્ગના માણસ સરળતાથી કરી શકે છે. પ્રાણાયામ કરતા કે શ્વાસ લેતાં સમયે અમે ત્રણ ક્રિયાઓ કરે છે- પૂરક, રેચક, કુંભક એટલે કે શ્વાસ લેવું, રોકવું અને છોડવું. આવો તમને જણાવીએ છે. પ્રાણાયામના પ્રકાર અને ફાયદા. પ્રાણને સંયર કરવાની પ્રાણાયામ યોગમાં પ્રાણાયામના ઘણા પ્રકાર છે. પણ કેટલાક મુખ્ય પ્રકારના પ્રાણાયામ આ રીતે છે. ALSO READ: International Yoga Day-21 મી જૂનના યોગ દિવસને શા માટે ઉજવવામાં આવે છે?

 
નાડી શોધન પ્રાણાયામ
ઉજજ્યની પ્રાણાયામ
કપાલભાતી  પ્રાણાયામ
ભસ્ત્રીકા પ્રાણાયામ
શીતલી પ્રાણાયામ
ડ્રિગ પ્રાણાયામ
બાહ્યા પ્રાણાયામ
ભ્રામરી પ્રાણાયામ
ઉદ્રિત પ્રાણાયામ
અનુલોમ -વિલોમ પ્રાણાયામ
અગ્નિસર ક્રિયા ALSO READ: આ 6 ચમત્કારી YOGA દ્વારા તમારું પેટ અંદર થઈ જશે
 
પ્રાણાયામના લાભો
પ્રાણાયામ ખૂબ લાભદાયી યોગ છે, જે આખા શરીરને તંદુરસ્ત બનાવે છે ...
પ્રાણાયામ ફેફસાંને તંદુરસ્ત અને મજબૂત બનાવે છે, જેનાથી તેમની ક્ષમતામાં વધે  છે.
પ્રાણાયામ લોહીનું દબાણ સામાન્ય બનાવે છે અને કાર્ડિયોવાસ્ક્યુલર રોગોને દૂર કરે છે.
પ્રાણાયામ પાચનતંત્રને સુધારે છે. 
પ્રાણાયામ ઓક્સિજનની વિપુલતા દ્વારા લોહીનું ઘટ્ટ કરે છે અને મગજ ક્રિયાઓને સારું બનાવે છે. 
પ્રાણાયામ તણાવ ઘટાડવાનું શ્રેષ્ઠ સાધન છે.
પ્રાણાયામ વજન નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. 

વધુ જુઓ..

Rajat Patidar vs Shubman Gill: IPL માં કપ્તાનીનો અસલી બૉસ કોણ ? જુઓ બંનેના આંકડા

બંગાળના સોનારપુરમાં TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને ભાગવુ પડ્યુ

IPL 2026 ફાઇનલ: અમદાવાદમાં ક્રિકેટપ્રેમીઓ માટે AMTS-BRTS દોડાવશે વધારાની બસો, જુઓ આખું પ્લાનિંગ

રાજસ્થાન રોયલ્સની ટીમ બહાર થતા કુમાર સંગકારાનો ફુટ્યો ગુસ્સો, આ ખેલાડી દ્વારા દગો આપવાને લઈને ઉઠ્યા સવાલ

રેગિસ્તાનમાં ઉડ્યા રેતીના ગુબાર, બીકાનેરના આકાશમાં ધૂળના ધુમાડા.. જુઓ તસ્વીરો

વધુ જુઓ..

શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

આગળનો લેખ