Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાસરિયાના લોકોથી પ્રથમ વાર મળતા સમયે છોકરીઓના મગજમાં આ 10 સવાલ જરૂર આવે છે

શુક્રવાર, 20 જુલાઈ 2018 (14:51 IST)
પહેલા સમયમાં છોકરીઓ લગ્નથી પહેલા થનાર પતિને જોતી નહી હતી પણ આજકાલ દુલ્હન આખા પરિવારથી મળી લે છે. લગ્નથી પહેલા સાસરિયાના લોકોથી મળવું અને વાત કરવું સામાન્ય વાત છે. ખાસકરીને લવ-મેરેજમાં. જ્યારે છોકરી સાસરિયાથી પહેલીવાર મળે છે તો મગજમાં ઘણા સવાલ આવે છે. તે સવાલના કારણે એ નર્વસ થઈ જાય છે. આજે અમે તમને જણાવશે કે સાસરિયાવાળાથી પ્રથમવાર મળતા સમયે છોકરીઓ શું-શું વિચારે છે.  
- હું તેનાથી નમસ્તે બોલું કે તેમના પગે લાગું. આ વાત દરેક છોકરીના મગજમાં આવે છે. 
 
- એ અમારો સ્વાગત કેવી રીતે કરશે. છોકરીઓ હમેશા આ વિચારે છે કે સાસરિયાવાળા તેમના પરિવારથી કેવું વર્તન કરશે. 
 
- શું તેમના માટે કોઈ ઉપહાર લેવું જોઈએ. 
 
- તેને ડિનરમાં શું બનાવ્યું હશે. 
 
-હું શું પહેરુ? વેસ્ટર્ન પહેરવા કે ટ્રેડીશનલ 
 
- મારા સાસરિયાવાળા મારાથી શું પૂછશે... 
 
- ફોન પર તો એ સારી વાતો કરે છે પણ રિયલમાં કેવા હશે... 
 

વધુ જુઓ..

ઇરાન યુદ્ધની સીધી અસર: જેટ ઇંધણના ભાવ વધતા દેશની મોટી એરલાઇન્સ દ્વારા જૂન-જુલાઈની ફ્લાઇટ્સમાં ભારે કપાત

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

આગળનો લેખ
Show comments