Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hindu Dharm - શુક્રવારે કરશો ગોળનો આ ઉપાય તો બની જશો કરોડપતિ

શુક્રવાર, 8 મે 2020 (07:11 IST)
લોકો અનેક પ્રકારના દાન કરે છે કેટલાક દાન એવા છે  જે આ સમયે કરો તો તેનુ અભિષ્ટ ફળ મળે છે. 
 
તેનામાંથી એક છે ગોળ. આમ તો ગાય દાનનું મહત્વ  સૌથી વધારે છે, કારણકે ગાય-દાનથી દરેક રીતની સુખ સંપત્તિ મળે છે. પણ દરેક ગાય દાન કરી શકતા નથી. તેથી ગોળ દાન કરવો જોઈએ. શુક્રવાર આમ તો લક્ષ્મીજીનો દિવસ ગણાય છે. 
 
 
 
 
આ દિવસે ગોળ દાન કરવામાં આવે તો પિત્તર ખૂબ  ખુશ થાય છે અને દરિદ્રતા નાશ થવાનો આશીર્વાદ આપે છે. ધનની ઉણપ ક્યારેય નહી અનુભવાય. 
 

વધુ જુઓ..

જમાઈ સાસુનો લાડકો કેમ હોય છે? જાણો તેની પાછળનાં માનસશાસ્ત્રીય કારણો

ભગવાન શિવથી પ્રેરિત બાળકીના સુંદર નામ

ગ્રીન ટી માત્ર વજન ઘટાડવામાં જ નહીં, પણ દાંત અને અન્ય ઓરગન માટે પણ છે લાભકારી

Birthday Special Dishes- 4 સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરો.

પિતાનો સાથ કેમ હોય છે જીવનનો સૌથી મોટો સહારો? ફાધર્સ ડે પર ખાસ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

આગળનો લેખ
Show comments