Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરવા ચોથ 2019 પૂજાનો શ્રેષ્ઠ મૂહૂર્ત અહીં મળશે, 1 કલાક 15 મિનિટ સુધી રહેશે સૌથી શુભ સમય

Updated: ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (09:58 IST)
કરવા ચોથ કારતક માસની ચતુર્થીને ઉજવાય છે. આ વર્ષ આ તહેવાર 17 ઓક્ટોબર 2019ને છે. આ વખતે કરવા ચોથ પર એક ખાસ સંયોગ બની રહ્યું છે. આ સંયોગ 70 વર્ષ પછી બની રહ્યુ છે. આ વખતે 17 ઓક્ટોબર 6.48 પર ચતુર્થી લાગી રહી છે. આવતા દિવસે ચતુર્થી તિથિ સવારે 7.29 સુધી રહેશે. 
 
આ ખાસ વ્રત પરિણીત મહિલાઓ તેમના પતિની લાંબી ઉમ્ર માટે કરે છે. આ દિવસે વ્રતમાં સવારે સરગી ખાઈએ છે. 
 
આ વખતે ઉપવાસનો સમય 13 કલાક 56 મિનિટનો છે. સવારે 6.21 થી રાત્રે 8.18 સુધી તેથી સરગી સવારે 6.21થી પહેલા ખાઈ લેવું. 
 
વ્રતમાં આખા દિવસ નિર્જળ રહીને મહિલાઓ સાંજે ચાંદને અર્ધ્ય આપી વ્રત તોડે છે. આ વખતે 8.18 પર નિકળશે ચાંદ. વ્રતની કથા સાંભળવા અને પૂજાનો સમય સાંજે 5.50 થી 7.06 સુધી સૌથી સારું છે. 
 
પૂજા માટે શુભ મૂહૂર્ત 1 કલાક 15 મિનિટનો છે. 

વધુ જુઓ..

Uric Acid: ચોમાસામાં ભૂલથી પણ ન ખાશો આ શાકભાજી, વધી શકે છે યૂરિક એસિડ

ક્રિસ્પી પનીર પેટીસ રેસીપી

Sunday Special Recipe- સ્વાદિષ્ટ પંજાબી મસાલા પુલાવ

સાચી મિત્રતાની કસોટી

Friendship Day 2026: જાણો ક્યારે અને કેવી રીતે થઈ હતી ફ્રેંડશિપ ડે ની શરૂઆત ? કેવી રીતે મનાવવો જોઈએ ફ્રેંડશિપ ડે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 ઓગસ્ટ, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 ઓગસ્ટ, 2026

ગૌમૂત્રનું ધાર્મિક મહત્વ : ગૌમૂત્રમાં છે ગંગાનો વાસ, પૂજામાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે ઉપયોગી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 1 ઓગસ્ટ , 20226

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

આગળનો લેખ
Show comments