Webdunia - Bharat's app for daily news and videos

Install App

રમજાનના ખાસ અવસર પર બનાવો આ ખમીરી રોટલી

બુધવાર, 23 મે 2018 (18:07 IST)
રમજાનના ખાસ અવસર પર બનાવો આ ખમીરી રોટલી 
 
રમજાન પર આમ તો લોકો સવારના સહરી પછી સીધા રાત્રે જ ઈફ્તાર કરે છે પણ તમને જણાવી નાખે કે ઈફ્તારમાં ખાન-પાનમાં ક્યાં કોઈ પણ કમી નહી રહે છે. ઘણા રીતના પકવાન બનાવાય છે જેનામાં એક ખમીરી રોટલી. આ મુગલઈ ભોજનનો એક મુખ્ય ભાગ છે. 
 
એક નજર 
જરૂરી સામગ્રી 
એક ચમચી તાજી આથો, ભૂકો કરેલું 
બે કપ ઘઉંનો લોટ 
અડધી નાની ચમચી ખાંડ 
અડધી નાની ચમચી અજમા 
અડધી નાની ચમચી મીઠું 
એક નાની ચમચી તેલ 
પાણી જરૂર પ્રમાણે 
 
વિધિ
* સૌથી પહેલા એક વાટકીમાં આથો અને ખાંડને 2 ચમચી નવશેંકા પાણીમાં ઘોલીને 10 મિનિટ સુધી આથો આવવા મૂકી દો.
* નક્કી સમય પછી બધા સામગ્રીને મિક્સ કરી હૂંફાણા પાણીથી લોટ બાંધી લો. 
* લોટને પલાળેલા સૂતર કપડાથી 2 કલાક માટે ઢાંકીને રાખો. 
* રોટલીઓને તેલ લાગેલા બેકિંગ ટ્રે પર મૂકી પહેલાથી ગરમ ઓવનમાં 180 ડિગ્રી સેંટીગ્રેડ પર 5 મિનિટ માટે બેક કરો. 
* તૈયાર છે ખમીરી રોટલી. મસાલેદાર ચિકન કે પછી શાક સાથે સર્વ કરો. 
 

વધુ જુઓ..

Panic Attack And Heart Attack - પેનિક એટેક અને હાર્ટ એટેકમાં શું તફાવત છે, તેનાથી હાર્ટને કેટલો ખતરો છે?

માત્ર 10 મિનિટમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો 'મસાલા બ્રેડ પોહા' તૈયાર કરો.

Chabeel Drink- પંજાબનું આ પરંપરાગત ઠંડુ પીણું ગરમીથી રાહત આપે છે

ડાયાબિટીસના દર્દી માટે દિવસનો સૌથી ખતરનાક સમય કયો હોય છે? જાણો તેનાથી બચવા માટે ની 5 સરળ રીતો

જમાઈ સાસુનો લાડકો કેમ હોય છે? જાણો તેની પાછળનાં માનસશાસ્ત્રીય કારણો

વધુ જુઓ..

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી શુભકામના સંદેશ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

આગળનો લેખ
Show comments