Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમારા હાથમાં હશે આવી રેખા તો તમારા બે લગ્ન થઈ શકે છે

મંગળવાર, 15 જાન્યુઆરી 2019 (01:40 IST)
જીવનમાં લગ્ન ફક્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ જ નહી પણ આ બે પરિવાર અને સમાજને જોડે છે.  
લગ્નને લઈને પરિવારના તમામ પ્રકારની ચિંતાઓ રહે છે. પરિજનો સથે સાથે યુવક યુવતીના મનમાં પણ અનેક પ્રકારના સવલ હોય છે. 
 
હાથમાં વિવાહ રેખા વ્યક્તિના જીવનમાં ઘણો બધો સંકેત આપે છે. 
 
અનેક લોકોના હાથમાં એકથી વધુ રેખા હોય છે.  આ રેખાઓને લઈને જુદા જુદા મત હોય છે. 
 
આવો જાણીએ કેવા સંકેત આપે છે વિવાહ રેખાઓ 
 
હાથમાં એકથી વધુ વિવાહ રેખાઓ મામલે ફકત એ જ રેખા માન્ય હોય છે જે સૌથી ઊંડી અને સ્પષ્ટ હોય. બાકી રેખા સંબંધોના દૂર થવાના કે તૂટવાના સંકેત આપે છે. 
 
વધુ લગ્ન રેખાઓ છુટાછેડા, લગ્નેતર સંબંધ અને બેવફા સંબંધોનો સંકેત આપે છે. 
 
- હાથમાં જો બે વિવહ રેખાઓ છે અને તેમાથી એક સ્પષ્ટ અને ખૂબ જ ઊંડી અને બીજી આછી છે પણ બુધ પર્વત સુધી લંબાયેલી છે તો આ જાતકના જીવનમાં બે લગ્નની સૂચના આપે છે. 
 
- જો વિવાહ રેખા ઉપરની બાજુ જાય છે અને હ્રદય રેખાને મળે કે પછી લગ્ન રેખા પર તલ હોય કે ક્રોસનુ નિશાન હોય તો લગ્નમાં અનેક પરેશાનીઓ આવે છે. 
 
- વિવાહ રેખા સ્વાસ્થ્ય રેખાને સ્પર્શ કરે તો પણ લગ્ન થતા નથી.  પણ વિવાહ રેખા પર એકથી વધુ દ્વીપ હોય કે કાળા તલ હોય તો તે જીવનભર અવિવાહિત રહેવાનો ભય પેદા કરે છે. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath name - જગન્નાથજીના રથનું નામ જણાવો.

ડિજિટલ ક્ષેત્રે ગુજરાતની મોટી છલાંગ: CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી નવી 'ડેટા સેન્ટર પોલિસી 2026-29'

મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા, હિંગોલી જિલ્લામાં પણ જોરદાર ભૂકંપ અનુભવાયો; જાણો તેની તીવ્રતા

આગળનો લેખ
Show comments