Webdunia - Bharat's app for daily news and videos

Install App

અર્જુન અને મલાઈકાના લગ્ન 19 એપ્રિલને થઈ જ ના શકે, કારણ પણ જાણી લો

મંગળવાર, 2 એપ્રિલ 2019 (12:30 IST)
બૉલીવુડના સૌથી પૉપ્યુલર કપલમાંથી એક અર્જુન કપૂર અને મલાઈકા અરોડાના લગ્નને લઈને ખબરોના બજાર ગર્મ છે. જણાવી રહ્યું છે કે બન્ને આ મહીનાની 19 તારીખને લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્ન સીક્રેટ રાખશે. લગ્નમાં મલાઈકાની ગર્લ ગેગ કરીના કપૂર, કરિશ્મા કપૂર અને અમૃતા અરોડાની સાથે રણવીર સિંહ અને દીપિકાના શામેલ થવાની ખબર છે. 
 
ખબર છે કે લગ્ન પહેલા બેચલર પાર્ટીઓ થઈ રહી છે અને બન્નેના લગ્નમાં કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર અને અર્જુનના નજીકી મિત્ર શામેલ થશે. પણ મીડિયા રિપોર્ટસ મુજબ બૉલીવુડના આ કપલ 19 એપ્રિલએ ક્રિશ્ચિયન રીતીથી લગ્ન નહી કરી રહ્યા છે. 
 
પિંકવિલાએ એક રિપોર્ટમાં 19 એપ્રિલને અર્જુન અને મલાઈકાના લગ્ન નહી કરવાની વાત કહી રહી છે. 19 એપ્રિલને લગ્ન નહી કરવાની સૌથી મોટું કારણ ગુડ ફ્રાઈડેનો થવું જણાવી રહ્યા છે. આ દિવસે ઈસા મસીહને ફાંદી પર ચઢાવ્યું હતું. 
 
ગુડ ફ્રાઈડેના ક્રિશ્ચિયન શુભ નહી માને છે. આ દિવસ શોકનો હોય છે. આ દિવસે કોઈ પણ રીતનો માંગલિક કાર્ય નહી કરાય છે. તો આ વાત સાફ છે કે મલાઈકા-અર્જુન આ દિવસે લગ્ન નહી કરશે. તે સિવાય તે કોઈ બીજા દિવસે લગ્ન કરી શકે છે. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Vrat Special- મખાણા અને ડ્રાયફ્રૂટ્સ ખીર – સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસીપી

Relationship- સંબંધોમાં સમસ્યાઓ કેમ ઊભી થાય છે?

વર્ષાઋતુ નિબંધ

ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : ખારી ભાજીના ભજીયા

Dhanu Rashi girl Names- ન રાશિ પરથી છોકરીના નામ

આગળનો લેખ
Show comments