Webdunia - Bharat's app for daily news and videos

Install App

Prabhas ના કાકા અને અભિનેતા કૃષ્ણમ રાજુનું નિધન, 180 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું

રવિવાર, 11 સપ્ટેમ્બર 2022 (12:24 IST)
ટોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. તેલુગુ ફિલ્મોના દિગ્ગજ અભિનેતા ઉપ્પલાપતિ કૃષ્ણમ રાજુનું નિધન થયું છે. અભિનેતાએ 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કૃષ્ણમ રાજુ 'બાહુબલી' ફેમ એક્ટર પ્રભાસના કાકા છે. ટોલીવુડના 'રિબેલ સ્ટાર' તરીકે પ્રખ્યાત, ક્રિષ્નમ રાજુએ પાંચ દાયકાની કારકિર્દીમાં 180 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. તેમના નિધનથી ચાહકો ભારે શોકમાં છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
 
જણાવવામાં આવી રહ્યું છે કે પ્રભાસના કાકા અને ટોલીવુડના 'રિબેલ સ્ટાર' કૃષ્ણમ રાજુએ રવિવારે સવારે 3.25 વાગ્યે હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. કૃષ્ણમ રાજુના નિધનના દુખદ સમાચારથી તેમના ચાહકોને આઘાત લાગ્યો છે.
 
20 જાન્યુઆરી 1940ના રોજ પશ્ચિમ ગોદાવરી જિલ્લાના મોગલાથુરમાં જન્મેલા કૃષ્ણમ રાજુ એવા પ્રથમ અભિનેતા હતા જેમણે અટલ બિહારી વાજપેયીની કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ગવાર નું શાક

Adhik Maas Recipe- અધિકમાસમાં ભગવાન વિષ્ણુનો પ્રિય પ્રસાદ બનાવો, ભગવાનની પૂજા કરો...

Heart Touching Birthday Wishes- જન્મદિવસ ની હાર્દિક શુભકામના

સવારે ખાલી પેટ હળદર અને સૂંઠનું પાણી પીવાથી શું થાય છે ?

ફક્ત 60 દિવસ સુધી ખાંડ છોડવાથી શું થશે ? અહી જાણો શરીર પર કયા ફેરફાર જોવા મળશે

આગળનો લેખ
Show comments