સંબંધિત સમાચાર
- Live: Alia Bhatt Ranbir Kapoor wedding -રણબીર -આલિયાના થઈ ગયા લગ્ન, 3.30 વાગ્યે સાત ફેરાએ બાંધ્યુ જન્મોના રિશ્તા
- રણબીર-આલિયાના પ્રી-વેડિંગ ફંક્શન- સુરતીએ ગોલ્ડ પ્લેટેડ બુકે ગિફ્ટમાં આપ્યું
- મહિલાના અંડરગારમેન્ટની ચોરી કરતો ચોર, આ ચોંકાવનારું કૃત્ય CCTVમાં કેદ
- ગુજરાત : લમ્પી બાદ ઘેટાંમાં જોવા મળ્યો નવો વાઇરસ, 18નાં મૃત્યુ
- રાહુલ પેરુમ્બુદુરમાં પિતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, યાત્રા સાંજે શરૂ થશે
મહાંકાળના દર્શન કર્યા વગર પરત રણબીર -આલિયા, બીફ વાળા નિવેદનને લઈને હિંદુ સંગઠનનો વિરોધ
મહાંકાળના દર્શન કર્યા વગર પરત રણબીર -આલિયા, બીફ વાળા નિવેદનને લઈને હિંદુ સંગઠનનો વિરોધ
ફિલ્મ સ્ટાર અને બૉલીવુડના પ્રખ્યાત જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મંગળવારે સાંજે મહાંકાળ મંદિરના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા. અહીં તેમના આવવાથી પહેલા જ બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા કાળા ઝંડા જોવાવાઆ ઈરાદાથી વિરોધ કરી મહાંકાળ મંદિરના દ્વાર પર જોરદાએઅ હંગામા કર્યા.
આ દરમિયાન બજરંગદળના કાર્યકર્તાએ મારપીટ પણ કરી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ ગયો. બજરંગદળ કાર્યકર્તાનો કહેવુ છે કે રણબીએર કપૂર જણાવ્યા છે કે તે બીફ ખાય છે. તેથી બીફ ખાનારાઓને મંદિરમાં કેવી રીતે પ્રવેશ આપવામાં આવે છે? આ ઘટનાના સમાચાર મળતા જ રણબીર, આલિયા અને અયાન મુખર્જી ત્રણેય ઉજ્જૈન પહોંચી ગયા હતા. કલેક્ટર આશિષ સિંહના ઘરે પહોંચ્યા.
