Webdunia - Bharat's app for daily news and videos

Install App

લવયાત્રી પર ભારે પડી તબ્બુ અને આયુષ્યમાનની ફિલ્મ અંધાધુંધ

Updated: શનિવાર, 6 ઑક્ટોબર 2018 (17:59 IST)
આ શુક્રવારે રજુ થયેલી ફિલ્મ અંધાધુંધ આયુષ્યમાન ખુરાના તબ્બુ અને રાધિકા આપ્ટે જેવા કલાકારોથી સજેલી છે. એક આરજેમાંથી અભિનેતા બનેલા આયુષ્યમાન બોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી ચુક્યા છે.  ફિલ્મ દર ફિલ્મએ તેમની ફેસ વેલ્યુ વધતી જઈ રહી છે. 
 
બીજી બાજુ સલમાન ખાને જીજા આયુષ શર્માની પહેલી ફિલ્મને હિટ કરાવવા માટે કોઇ જ કસર છોડી નથી, પરતું હવે એવું લાગે છે કે સલમાન ખાનનું આ સપનુ ફક્ત સપનુ રહી જશે. ‘લવયાત્રી’ ફિલ્મનું ઑપનિંગ બૉક્સ ઑફિસ પર ઘણું જ ખરાબ રહ્યું તે તેના ઑપનિંગ ડે કલેક્શન પરથી જોઇ શકાય છે. ‘લવરાત્રી’ ફિલ્મની સાથે આયુષ્યમાન ખુરાનાની ‘અંધાધુન’ પણ રીલીઝ થઈ છે જેણે પહેલા દિવસે કલેક્શન મામલે ‘લવયાત્રી’ને માત આપી છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

શું કેળું બધા લોકો ખાઈ શકે છે. જાણો વિશેષજ્ઞ મુજબ ક્યા લોકોએ કેળા ન ખાવા જોઈએ ?

પાપડનું શાક રેસીપી

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

ફૈટી લિવર છે તો આજે જ બદલો આ આદતો, ડોક્ટરે જણાવી બીમારી કંટ્રોલ કરવાની સહેલી રીત

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

આગળનો લેખ
Show comments