Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાના પાટેકરની માતા નિર્મલાનો 99 વર્ષની ઉમ્રમાં નિધન

Updated: બુધવાર, 30 જાન્યુઆરી 2019 (16:27 IST)
બૉલીવુડ અભિનેતા નાના પાટેકરની માતા નિર્મલાનો 29 જાન્યુઆરીની સવારે નિધન થઈ ગયું. નિર્મલા પાટેકર 99 વર્ષની હતી. વધાતી ઉમ્રના કારણે નાના પાટેકરની માતાની યાદશક્તિ નબળી થઈ ગઈ હતી. તેના સગાઓને ઓળખબું બંદ કરી નાખ્યું હતું. 
 
તેની માતાના નિધનથી નાના પાટેકરને આઘાત લાગ્યું છે. નાના તેની માતાને લઈને બહુ ચિંતા કરતા હતા. તેથી તે 1 બીએચકે ફ્લેટમાં તેની સાથે જ રહેતા હતા. નાના પાટેકર માટે સૌથી વધારે દુખની વાત આ રહી કે જે સમયે તેની માતની અંતિમ શ્વાસ લીધી તે સમયે તેની સાથે ન હતા. 
 
નિર્મલા પાટેકરનો અંતિમ સંસ્કાર મુંબઈના ઓશીવારા શમશાન ઘાટે કર્યું. આ દુખના સમયમાં આખું પરિવાર એક સાથે હતું. આ દુખના અવસરે બોલીવુડ અને મરાઠી સિનેમાના ઘણા કળાકાર નાના પાટેકરની સાથે આવ્યા. 
 
નાનાએ માત્ર 28ની ઉમ્રમાં તેના પિતા ગજાનન પાટેકરને ગુમાવ્યું હતું. નાના પાટેકર પર કેટલાક દિવસો પહેલા યૌન શોષણના આરોપ લાગ્યા હતા. તે પછી તેન સોશિયલ મીડિયાથી દૂરી બનાવી લીધી હતી. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

કોર્ન કટલેટ બનાવવાની રીત

સ્વતંત્રતા દિવસ પર બાળકો માટે સ્વસ્થ ત્રિરંગા ચાટની રેસિપી બનાવો

ડાયાબિટીસ ક્યારે જીવલેણ બની જાય છે, જાણો વિશેષજ્ઞ મુજબ કઈ બેદરકરીઓને કારણે વધે છે સંકટ

Tri Colour Dhokla Recipe- તિરંગા ઢોકળા

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

આગળનો લેખ