Webdunia - Bharat's app for daily news and videos

Install App

જયલલિતાના જીવન પર આધારિત ફિલ્મ "થલાઈવી" ના ટ્રેલરથી કંગનાએ ખેંચ્યુ બધાનો ધ્યાન

Updated: બુધવાર, 14 એપ્રિલ 2021 (07:55 IST)
ફિલ્મ "થલાઈવી"  નો ટ્રેલર રિલીજ થઈ ગયુ છે. જે રીતે કંગનાએ એક્ટીંગ કર્યુ છે તેનાથી લોકો હેરાન છે. તે લોકો પણ કંગનાના વખાણ કરી રહ્યા છે. જેના વિચાર ભલે કંગનાથી સહમત નહી હોય પણ તે આ 
 
વાતથી સહમત છે કે કંગનાએ સરસ એક્ટિંગ કરી છે અને તેમના એક્ટીંગર ફિલ્મ પ્રત્યે રૂચિ વધારી નાખી છે. 
 
આ ફિલ્મ  લેજેંદરી અભિનેત્રી અને પછી રાજનેતા બની જયલલિઆના જીવન પર આધારિત છે કહેવાની વાત આ  નહી છે કે કંગનાએ આ ફિલ્મમા જયલલિતાના રોલ કર્યુ છે. 
 
આ ફિલ્મમાં જયલલિતાના સંઘર્ષ અભિનેત્રીના રૂપમાં સફળતા મેળવનારી અને પછી રાજનીતિમાં આવીને ધૂમ મચાવનાર વાતને દર્શાવ્યુ છે. 
 
આ ફિલ્મ ત્રણ ભાષાઓમાં બની છે અને દર્શક આ ફિલ્મના આતુરતાથી રાહ જોઈ રહ્યા છે 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ભૂખ લાગતા પેટમાં કેમ આવે છે ગુડગુડનો અવાજ, ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટએ બનાવ્યુ આ કારણ

રક્ષાબંધન પર ઘરે બનાવો માવા વગરની હેલ્ધી મીઠાઈ, સ્વાદમાં પણ લાજવાબ

રક્ષાબંધન માટે ઘરે બનાવો ક્રીમી કેસર પિસ્તા મિલ્ક કેક, સ્વાદ એવો કે સૌ વખાણ કરશે

હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે આ ફૂડસ, વિશેષજ્ઞ મુજબ ડાયેટમાં સામેલ કરો આ ફૂડ થશે લાભ

ચોમાસામાં તાવ હોય તો કેવી રીતે ઓળખશો કે ડેગૂ, મલેરિયા છે કે વાયરલ ફિવર ? જાણો ક્યારે તપાસ કરાવવી જોઈએ

આગળનો લેખ
Show comments