Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોને સરળતાથી હેંડલ કરવામાં કામ આવશે આ પેરેંટિંગ ટીપ્સ

ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (12:46 IST)
કોઈ પણ બાળકની સારવારમાં તેમના માતા-પિતાનો ખાસ રૂપથી યોગદાન હોય છે. બાળકોના સ્વભાવ જુદા-જુદા હોવાના કારણે ઘણા પેરેંટ્સને તેમના પરવરિશમાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. દરેક કોઈ તેમના બાળકને બેસ્ટ બનાવવા ઈચ્છે છે. પણ આવું કરવા માટે માતા-પિતાને ખૂબ મેહનત કરવી પડે છે. તો ચાલો આજે અમે તમને કેટલાક એવા સરળ ટિપ્સ્ક આપીએ છે જેને અજમાવીને તમે બાળકોને સમજવાની સાથે તેમની સારી પરવરિશ પણ કરી શકશો. 
 
પૂરતો સમય આપો 
માતા-પિતાનો ફરજ હોય છે કે તે તેમના બાળકની કાળજી રાખે. તેમના બીજી શેડ્યૂલમાંથી સમય કાઢીને તેને પૂરતો ટાઈમ આપે. માતા-પિતાએ તેમના પ્રતિ કેયરિંગ, ધૈર્યવાન અને પ્યાર ભરેલો વ્હવહાર રાખવું જોઈએ. માત્રા માતાને જ નહી પણ પિતાને પણ બાળકોની પરવરિશમાં પૂરો યોગદાન આપવું જોઈએ. 
 
ગુસ્સાથી નહી પ્યારથી કરવી કોશિશ 
બાળકને ગુસ્સાની જગ્યા પ્યારની ભાષા જલ્દી સમજે છે. તેથી બાળકોથી કોઈ ભૂલ થતા પર ગુસ્સાની જગ્યા પ્યાર અને શાંત મનથી તેને સમજવા જોઈએ. તમારી જવાબદારીને સારી રીતે નિભાવવી. બાળકોને ખોટુ-સાચુંની ઓળખ કરાવવી. 
 
 
બાળકોને સમજવાની કોશિશ કરવી 
તમારી વાત બાળક પર નાખવાની કોશિશ ન કરવી. બાળકોને પૂરો ટાઈમ આપીને સાંભળો. તેમના મનની વાતને ઓળખવાના કોશિશ કરવી. બાળકો પર દબાણ નાખવાની જગા તેને સ્વતંત્રતાથી બોલવા દો. તેને સમજવા અને વાતને માનવું હા જો કોઈ ખોટી વાત છે તો તેને ભૂલ જણાવવી અને યોગ્ય રસ્તા પર જવા માટે કહેવું. 
 
તેમનાથી વાત કરવી 
આખા દિવસમાં એક  સમયે આખુ પરિવાર સાથે બેસવું અને દિવસભરની વાત કરવી. મુખ્ય રૂપથી બાળકોથી તેમના શાળા, મિત્ર, હોમવર્ક રૂચિ વિશે પૂછવું. સમય-સમય પર તેમનાથી તેમની શાળા રિપોર્ટ લેતા રહેવું  સાથે જ સ્કૂલની પીટીએમમાં જરૂર જવું.

ઝગડાથી રાખવું દૂર 
જેમ કે પહેલા જ કહ્યુ છે કે બાળકોને સાચું-ખોટુંની ઓળખ કરાવવી. તેને સમજાવવું કે સૌને પ્રેમથી વાત કરવી જોઈએ. સાથે જ ઝગડાથી દૂર રહેવાની તેને શિક્ષા આપવી. 
 

વધુ જુઓ..

કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક, પોલીસે ખુલાસો કર્યો કે લોહગઢ કિલ્લામાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું

જીજાની ક્રૂરતા અને છેતરપિંડીનો સનસનાટીભર્યો ખુલાસો, પોલીસે આરોપી સહિત 3 લોકો સામે FIR નોંધી.

મહારાષ્ટ્ર સરકારે લગ્ન કાર્ડ પર કન્યા અને વરરાજાની જન્મ તારીખનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવ્યો છે.

T20 WC માં એક સ્થાન માટે ત્રણ ટીમો વચ્ચે જંગ, ગ્રુપ બી માંથી કોણે મળશે સેમીફાઈનલની બચેલી ટિકિટ

બ્રાઝિલનો ફિફા વર્લ્ડ કપ પાવર શો: વિનિસિયસનો ડબલ અને નેમારની વાપસીથી સનસનાટી મચી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26 જૂન 2026

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા

Nirjala Ekadashi- વર્ષમાં 24 એકાદશીનું પુણ્ય આપતું એકમાત્ર વ્રત; પૂજાની સૌથી સરળ અને સાચી રીત જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25 જૂન 2026

આગળનો લેખ
Show comments