Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 વર્ષથી નાના બાળકોને ભૂલીને પણ ન લગાવવું માસ્ક જાણો શા માટે

મંગળવાર, 8 જૂન 2021 (16:25 IST)
કોરોના વાયરસનો પ્રકોપ ધીમે-ધીમે ઓછા થવા લાગ્યુ છે. પણ ખતરો ટળ્યુ નથી જેને લઈને અત્યારે પણ સાવધાનીઓ રાખવી જરૂરી છે. વ્યસ્ક અને વૃદ્ધોબ્ને વેક્સીન લાગી રહી છે જેનાથી સંક્રમિત થવાના ખતરો ઓછુ6 થઈ શકે છે. પણ શું બાળકોને પણ વેક્સીન લગવી જોઈએ. તેને લઈને ચર્ચા છે અને ટ્રાયલ પણ ચાલી રહ્યા છે. તો શું 2 વર્ષથી ઓછા ઉમ્રના બાળકોને માસ્ક લગાવવો પડશે . આ મોટું સવાલ છે. આવો જાણી વૈજ્ઞાનિકોનો તેના પર શું વિચાર છે. 
 
અમેરિકાની સેંટર ફૉર ડિજીજ કંટ્રોલ એંડ પ્રિવેંશનના મુજબ વ્યસ્કની રીતે કોરોના બાળકોને પણ થઈ શકે છે. સંક્રમણથી બચાવ માટે સામાજિક દૂરી સારું ઉપાય છે. જો બાળકોન બહાર લઈ જાય છે તો તેને પણ માસ્ક પહેરાવી શકાય છે પણ 2 વર્ષથી ઓછી ઉમ્રના બાળકોને માસ પહેરાવવાથી તેને ગભરાહટ થઈ શકે છે. 
 
બીજા વિશેષજ્ઞનો કહેવુ છે કે 2 વર્ષ કે તેનાથી વધારે ઉમ્રના બાળકોને માસ્ક પહેરાવવો ખતરનાક સિદ્ધ હોઈ શકે છે. કારણ કે બાળકની શ્વાસ નળી સાંકડી હોય છે, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને માસ્ક લગાવવાથી તેને શ્વાસ લેવામાં વધારે જોર લગાવવુ પડી શકે છે તેથી જ બાળકોને ઘરે રાખવું વધુ સારું છે.
 
કિડ્સ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર જારી કરવામાં આવેલ ગાઈડલાઈનમાં નાના બાળકોને પહેરવાની સલાહ આપવામાં આવી છે. જો નાના બાળકો માસ્ક પહેરે છે, તો તેમને શ્વાસ લેવામાં તકલીફ થશે. તે 
 
વારંવાર 
 
ચહેરાથી માસ્ક હટાવવાની કોશિશ કરશે. સાથે જ તમારા મોંઢા અને નાક પર પણ તમારા હાથ લગાવશે.  તેથી વધુ સારું છે કે બાળકોને ઘરમાં જ રાખવુ તેનાથી જોખમ ઓછું થશે.
 
 
ચાઇલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક સલાહકાર જારી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક ન પહેરવા જોઈએ. નિષ્ણાતોના મતે બાળકોની શ્વસન માર્ગ પૂરતો છે
તે નાના છે, જેના કારણે તેમને શ્વાસ લેવાનું મુશ્કેલ બનાવે છે.

વધુ જુઓ..

તોફાન અને વરસાદે તબાહી મચાવી, યુપીમાં 31 અને બિહારમાં 17 લોકોના મોત

રેતીના તોફાનની ચેતવણી, 20 રાજ્યો માટે 48 કલાકનું એલર્ટ, આગામી 5 દિવસમાં હવામાન કેવું રહેશે?

અભિષેક બેનર્જી વિરુદ્ધ હિંસાના કેસમાં 5 લોકોની ધરપકડ

Today IPL Match 31 May 2026- IPLમાં આજે કોની મેચ છે? RCB અને GT ટાઇટલ માટે જંગ લડશે, જાણો મેચ ક્યારે અને ક્યાં રમાશે

પેટ્રોલ અને ડીઝલ પર નિકાસ ડ્યુટીમાં ઘટાડો જાહેર; 1 જૂનથી નવા દરો અમલમાં આવશે

વધુ જુઓ..

Shambhu Stuti: ભગવાન રામે શંભુ સ્તુતિની રચના શા માટે કરી? તેના નિયમો, ગીતો અને ફાયદા જાણો

અધિક માસ સ્પેશિયલ ફરાળ- સાબુદાણાના વડા

અધિક માસમાં સત્યનારાયણ કથાનું ધાર્મિક મહત્વ

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -31 મે 2026

આગળનો લેખ
Show comments