Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 વર્ષથી નાના બાળકોને ભૂલીને પણ ન લગાવવું માસ્ક જાણો શા માટે

Updated: મંગળવાર, 8 જૂન 2021 (16:16 IST)
કોરોના વાયરસનો પ્રકોપ ધીમે-ધીમે ઓછા થવા લાગ્યુ છે. પણ ખતરો ટળ્યુ નથી જેને લઈને અત્યારે પણ સાવધાનીઓ રાખવી જરૂરી છે. વ્યસ્ક અને વૃદ્ધોબ્ને વેક્સીન લાગી રહી છે જેનાથી સંક્રમિત થવાના ખતરો ઓછુ6 થઈ શકે છે. પણ શું બાળકોને પણ વેક્સીન લગવી જોઈએ. તેને લઈને ચર્ચા છે અને ટ્રાયલ પણ ચાલી રહ્યા છે. તો શું 2 વર્ષથી ઓછા ઉમ્રના બાળકોને માસ્ક લગાવવો પડશે . આ મોટું સવાલ છે. આવો જાણી વૈજ્ઞાનિકોનો તેના પર શું વિચાર છે. 
 
અમેરિકાની સેંટર ફૉર ડિજીજ કંટ્રોલ એંડ પ્રિવેંશનના મુજબ વ્યસ્કની રીતે કોરોના બાળકોને પણ થઈ શકે છે. સંક્રમણથી બચાવ માટે સામાજિક દૂરી સારું ઉપાય છે. જો બાળકોન બહાર લઈ જાય છે તો તેને પણ માસ્ક પહેરાવી શકાય છે પણ 2 વર્ષથી ઓછી ઉમ્રના બાળકોને માસ પહેરાવવાથી તેને ગભરાહટ થઈ શકે છે. 
 
બીજા વિશેષજ્ઞનો કહેવુ છે કે 2 વર્ષ કે તેનાથી વધારે ઉમ્રના બાળકોને માસ્ક પહેરાવવો ખતરનાક સિદ્ધ હોઈ શકે છે. કારણ કે બાળકની શ્વાસ નળી સાંકડી હોય છે, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને માસ્ક લગાવવાથી તેને શ્વાસ લેવામાં વધારે જોર લગાવવુ પડી શકે છે તેથી જ બાળકોને ઘરે રાખવું વધુ સારું છે.
 
કિડ્સ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર જારી કરવામાં આવેલ ગાઈડલાઈનમાં નાના બાળકોને પહેરવાની સલાહ આપવામાં આવી છે. જો નાના બાળકો માસ્ક પહેરે છે, તો તેમને શ્વાસ લેવામાં તકલીફ થશે. તે 
 
વારંવાર 
 
ચહેરાથી માસ્ક હટાવવાની કોશિશ કરશે. સાથે જ તમારા મોંઢા અને નાક પર પણ તમારા હાથ લગાવશે.  તેથી વધુ સારું છે કે બાળકોને ઘરમાં જ રાખવુ તેનાથી જોખમ ઓછું થશે.
 
 
ચાઇલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક સલાહકાર જારી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક ન પહેરવા જોઈએ. નિષ્ણાતોના મતે બાળકોની શ્વસન માર્ગ પૂરતો છે
તે નાના છે, જેના કારણે તેમને શ્વાસ લેવાનું મુશ્કેલ બનાવે છે.

વધુ જુઓ..

બે ભાઈઓએ તેમની માતા અને બહેન સાથે મળીને 10 કિલો સોનું અને લાખોની રોકડ રકમની ચોરી કરી. બધાની ધરપકડ કરવામાં આવી.

BMW 7 Series Facelift લૉંન્ચ, મસાજવાળી સીટ સાથે લકઝરી ઈંટિરિયર, જાણો કિમંત

6 મહિનામાં લગ્નનો દાવો, જયપુરના મંદિરમાં બાપ્પાની મેહંદી પર તૂટી પડ્યા કુંવારા... 3 કલાકમાં 3500 કિલો મેહંદી ખતમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ચાલશે.

જમ્મુની એક 45 વર્ષીય મહિલાએ પોતાના દીકરા પાસેથી ટ્યુશન લઈને 10મા ધોરણની પરીક્ષા પાસ કરી

વધુ જુઓ..

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

આગળનો લેખ
Show comments