Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ghee Benefits- બાળકને ઘી કેવી રીતે આપવું, બાળકને ઘી ખવડાવવાના ફાયદા અને નુકશાન

શુક્રવાર, 17 જૂન 2022 (00:18 IST)
બાળકને ઘી ક્યારે અને કેવી રીતે આપવું ઘી? જણો તેના ફાયદા અને નુકશાન પણ 
જન્મથી 6 મહીના સુધી માનો દૂધ જ બાળક માટે સંપૂર્ણ આહાર હોય છે પણ 6 મહીના પછી બાળકન દાંત આવવા લાગે છે. આ દરમિયાન તેના સારા શારીરિક અને માનસિક વિકાસ માટે કેટલાક કઠણ વસ્તુઓનો સેવન કરાવવો જોઈએ. તેમજ દેશી ઘી ગુણોથી ભરપૂર હોય છે. 
ઘીમાં રહેલ પોષક તત્વ 
દેશી ઘીમાં વિટામિન એ, ડી, ફેટી એસિડ, ઉર્જા, કોલેસ્ટ્રોલ, કેલોરી, મોનો અનસેચુરેટેડ ફેટી એસિડ વગેરે પોષક તત્વ હોય છે. 
6 મહીના પછી બાળકને ખવડાવો ઘી 
એક્સપર્ટસ મુજબ બાળકના 6 મહીનાના થયા પછી ઘી ખવડાવી શકો છો. એક શોધ મુજબ 6 થી 8 મહીનાના બાળકની ડાઈટમાં 0.6 Kcal/g અને 12 થી 23 મહીનાના બાળકને આટલી માત્રામાં ખવડાવવુ બાળકને ઘી 
એક્સપર્ટસ મુજબ શરીરમાં ઉર્જાનો સ્ત્રોત બનાવી રાખવા માટે બાળકને દરરોજ 1 નાની ચમચી ઘી ખવડાવી શકાય છે. 
 
ચાલો હવે જાણીએ બાળકને ઘી ખવડાવવાના ફાયદા 
મજબૂત હાડકાઓ 
તેમાં વિટામિન એ, ડી થી હાડકાઓમાં મજબૂતી આવે છે. તેના સેવનથી બાળકના હાડકાઓ મજબૂત હોવાની સાથે ઓસ્ટ્યોપોરોસિસ, હાડકાઓના વિકાસના રોગ વગેરે રોગોથી સંક્રમિત થવાન ખતરો ઓછું રહેશે. તેની સાથે જ બાળકના સારા વિકાસ થવામાં મદદ મળે છે. 
ઈમ્યુનિટી વધારવામાં મદદગાર 
તેના સેવન કરવાથી ઈમ્યુનિટી તીવ્રતાથી વધવામાં મદદ મળે છે. તેથી બાળકને શરદી, ખાંસી અને મોસમી રોગોથી બચાવ રહેશે. 
ઉર્જાનો મુખ્ય સ્ત્રોત 
દરરોજ 1 નાની ચમચી ઘી બાળકને ખવડાવવાથી તેમની એનર્જી બૂસ્ટ થશે. તેથી બાળક ચુસ્ત અને દુરૂસ્ત રહેશે. 
વજન વધારે 
હમેશા પેરેંટસ નાના બાળકોના વજન ન વધવાથી પરેશાન રહે છે. તેથી તમે તમારા બાળકની ડેલી ડાઈટમાં ઘી શામેલ કરી શકો છો. તેમાં રહેલ ફેટ વજન વધારવામાં મદદગાર સિદ્ધ હોય છે. 
સ્ટેમિના અને યાદશક્તિ વધારવામા ફાયદાકારી 
તેના સેવનથી બાળકનો સ્ટેમિના અને યાદશક્તિ વધારવામાં મદદ મળે છે. તેથી સ્ટેમિના એટલે કે સહન
 
બાળકને ઘી ખવડાવવાની રીતે 
તમે બાળકને ઘી, શીરા, દળિયા કે ખિચડી, ચોખા વગેરેમાં મિક્સ કરી ખવડાવી શકો છો. રોટલી કે લાડુમાં પણ બાળકની ડાઈટમાં શામેલ કરી શકો છો. પણ બાળકના લાડુ સીમિત માત્રામાં જ આપવું. અસલમાં તેમાં વધારે ખાંડ હોવાથી વજન વધારવાની સાથે બીજી સમસ્યાઓ હોઈ શકે છે. 
 
બાળકને વધારે ઘી ખવડાવવાના નુકશાન 
- તેમાં ફેટ વધારે હોવાથી બાળકનો વજન વધી શકે છે. તેથી તેને સીમિત માત્રામાં જ બાળકની ડાઈટમાં શામેલ કરવી 
- વધારે માત્રામાં ઘી ખાવાથી બાળકને અપચ, ગૈસ વગેરે પેટ સંબંધિત પરેશાનીઓ થઈ શકે છે. 
- ઘીમાં વિટામિન એ હોય છે. તેથી તેને વધારે માત્રામાં બાળકને ખવડાવવાથી તેના શરીરમાં વિટામિન એ વધી શકે છે. તેના કારણે તેમના શરીરમાં માથાનો દુખાવો, ગભરાહટ વગેરે લક્ષણ જોવાઈ શકે છે.

વધુ જુઓ..

ઇરાન યુદ્ધની સીધી અસર: જેટ ઇંધણના ભાવ વધતા દેશની મોટી એરલાઇન્સ દ્વારા જૂન-જુલાઈની ફ્લાઇટ્સમાં ભારે કપાત

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

વધુ જુઓ..

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

આગળનો લેખ
Show comments