Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bhai Beej - ભાઈબીજ ક્યારે છે 26 કે 27 ઓક્ટોબર 2022ને

સોમવાર, 17 ઑક્ટોબર 2022 (13:39 IST)
Bhai Beej date and time - ગોવર્ધન પૂજાના બીજા દિવસે કાર્તિક શુક્લ દ્વીતીયાને ભાઈબીજનુ તહેવાર હોય છે. ભાઈ બીજનો તહેવાર યમરાજના કારણે થયુ હતુ. તેથી તેને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે. ભાઈ બીજના દિવસે બેન તેમના ભાઈને તેમના ઘરે બોલાવીને તેમને ચાંદલો કરી તેમની આરતી કરે છે અને જમાવે છે. આવો જાણીએ ક્યારે છે ભાઈબીજનો તહેવાર 
 
ભાઈબીજ ક્યારે છે 2022- bhai beej kyare che 
 
દ્વિતીયા તિથિ 26 ઓક્ટોબરે 2 વાગીને 42 મિનિટથી શરૂ થશે અને 27 ઓક્ટોબર 2022ને બપોરે 12 વાગીને 45 મિનિટ પર પૂરી થશે.
 
ભાઈબીજના દિવસે બપોર પછી ભાઈને ચાંદલો અને ભોજન કરાવાય છે અને બપોર પછી યમ પૂજન થાય છે. આ રીતે 26 ઓક્ટોબરે જ ભાઈબીજ રહેશે કારણ કે 27 ઓક્ટોબરને તો દ્વિતીયા તિથિ 12.45 પર પૂરી થઈ જશે
 

વધુ જુઓ..

કબજીયાતથી છો પરેશાન ? જાણો 5 નેચરલ ડ્રિન્ક્સ જે તમારી સમસ્યા કરશે દૂર

કાઠિયાવાડી કારેલાનું શાક

વરસાદની મોસમ માટે મજેદાર નાસ્તો: મસાલા કોર્ન પકોડા

Monsoon Hair Fall Tips: ચોમાસામાં વાળ ખરતા અટકાવવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

Panic Attack And Heart Attack - પેનિક એટેક અને હાર્ટ એટેકમાં શું તફાવત છે, તેનાથી હાર્ટને કેટલો ખતરો છે?

વધુ જુઓ..

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25 જૂન 2026

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી શુભકામના સંદેશ

આગળનો લેખ
Show comments