સંબંધિત સમાચાર
- Kali chaudas 2022- જાણો કયારે છે કાળી ચૌદશ શું છે ધાર્મિક મહત્વ
- પુષ્ય નક્ષત્ર 2022 - શુભ યોગમાં ખરીદી કરવાથી મા લક્ષ્મીની કૃપાથી વરસશે ધન
- Pushya Nakshatra 2022: 18 ઓક્ટોબરને મંગળ પુષ્ય નક્ષત્ર દિવસ ધનતેરસથી ઓછો નહીં હોય
- Diwali 2022 Vastu Tips: દિવાળી પર વાસ્તુ પ્રમાણે આ રીતે તૈયાર કરો ઘર, લક્ષ્મી વરસાવશે આશીર્વાદ
- Diwali 2022: આ વખતે દિવાળી ઘરની બહાર મનાવવી છે તો આ સ્થળોએ તમને બમણો ઉત્સાહ જોવા મળશે
Dhanteras 2022 - ધનતેરસ પર ખરીદો આ 10 માંથી કોઈ વસ્તુ ખૂબ જ રહેશે શુભ
દિવાળીના પાંચ દિવસના ઉત્સવની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ કુબેર અને યમદેવની પૂજા થાય છે. આ વખતે અશ્વિન મહિનાની અમાસના રોજ સૂર્ય ગ્રહણ હોવાથી દીવાળીનો તહેવાર 25ને બદલે 24 ઓક્ટોબરે ઉજવાશે. જેને જોતા ધનતેરસની તિથિ પણ બદલાઈ છે. આ વખતે ધનતેરસ શનિવારે સાંજે 6 વાગીને 3 મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 23 ઓક્ટોબરની સાંજે 06 વાગીને 03 મિનિટ સુધી રહેશે. ઉદયા તિથિ મુજબ 23 ઓક્ટોબર 2022 રવિવારના રોજ ધનતેરસનો તહેવાર ઉજવાશે
