સોમવાર, 11 ડિસેમ્બર 2023
0

Dev Diwali Upay 2023: દેવ દિવાળીના દિવસે કરો આ ખાસ કામ, ધનથી ભરાય જશે તમારી ધનની તિજોરી

શનિવાર,નવેમ્બર 25, 2023
dev diwali 2023
0
1
Dev Diwali 2023: દેવ દિવાળીન તહેવાર સૌથી શુભ તહેવારોમાંથી એક છે. જેને આખા દેશમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. તેને દેવ દિવાળીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર કારતક મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે.
1
2
કાશી નગરમાં એક નિ:સંતાન ધર્માત્મા વૈશ્ય રહતો હતો. ધન વગેરે હોવા સિવાય પણ તે દુખી રહેતો હતો. એક દિવસ વૈશ્યની પત્નીથી એક પાડોશન બોલી જો તમે કોઈ બીજા છોકરાની બલી ભૈરવના નામથી ચઢાવશો તો તમેન પુત્ર થશે. આ વાત જ્યારે વૈશ્યને ખબર પડી તો તેને અસ્વીકાર કરી ...
2
3
કારતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને લાભ પાંચમ કહેવાય છે. આજના દિવસની વિશેષ માન્યતા છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં આવે તો તેમા લાભ જ લાભ થાય છે.
3
4
Labh Panchami 2023: દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે અને પ્રકાશના આ તહેવારનો છેલ્લો દિવસ લાભ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. લાભ પંચમીને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી અને લાભ પંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે
4
4
5
labh pancham - Labh Pancham Significance, Pooja Ritual and Way of Celebration
5
6
- આ દિવસે બહેનો સવારે સ્નાન કરીને ઉપવાસ કરે છે અને પોતાના પ્રિય દેવતા વિષ્ણુ અને ગણેશજીની પૂજા કરે છે.
6
7
Bhai Dooj 2023: ભાઈ બહેનના બંધન સાથે જોડાયેલ ભાઈ બીજનો તહેવાર ખૂબ જ પવિત્ર તહેવાર છે. આજના દિવસે બહેનો પોતાના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના સારા જીવનની કામના કરે છે. ભાઈબીજના તહેવારમાં કેટલીક વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ
7
8
- ભાઈ બીજના દિવસે યમરાજે પોતાની બહેન યમુનાના ઘરે ભોજન કરાવ્યું અને પ્રસન્નતાપૂર્વક કહ્યું કે જે ભાઈ કારતક શુક્લ દ્વિતિયાના દિવસે પોતાની બહેનના ઘરે ભોજન કરશે તેને અકાળ મૃત્યુનો ભય રહેશે નહીં.
8
8
9
ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનુ અને આ માન્યતા જ છે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી મૂક્યા છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે ન જાને કેટલા વર્ષોથી આ ...
9
10
ગોવર્ધન પૂજા મુ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ કાર્તિક શુક્લ પ્રતિપદાના દિવસે દિપાવલીના બીજા દિવસે ઉજવવામાં આવે છે.
10
11
Bhai beej 2023: કાર્તિક મહીનાની દિવાળી પછી શુક્લ પક્ષની દ્વીતિયા તિથિને ભાઈ બીજ ઉજવાશે. આ દિવસે યમ દ્વિતીયા અને ચિત્રગુપ્ત પૂજા પણ હોય છે. આવો જાણીએ આ વર્ષે ક્યારે ભાઈ બીજ
11
12
Annakoot Mohotsav અન્નકૂટ ઉત્સવ દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. અન્નકૂટનો અર્થ થાય છે 'અનાજનો ઢગલો'. આવો જાણીએ આ દિવસે શું કરવું જોઈએ...
12
13
ધનતેરસ અને દિવાળી પર ઘરમાં દીવા પ્રગટાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જાણો આ પ્રસંગે ક્યાં અને શા માટે દીવા પ્રગટાવવામાં આવે છે
13
14
વર્ષ 2024ના વાર્ષિક અનુમાન મુજબ રાહુ તમારી રાશિના 12મા ભાવમાં રહેશે. જો તમે વિદેશ જવા માંગો છો, તો તમે વર્ષ 2024 માં તેની તૈયારી શરૂ કરી શકો છો
14
15
1. દીપાવલી પર લક્ષ્મીની પૂજા કરવા માટે દીપ પ્રગટાવવામાં આવે છે. દીવો પિત્તળ અથવા સ્ટીલનો હોય છે. 2. એવું કહેવામાં આવે છે કે દિવાળીની રાત્રે ગાયના દૂધના શુદ્ધ ઘીનો દીવો મંદિરમાં પ્રગટાવવો જોઈએ. આનાથી તુરંત દેવાથી મુક્તિ મળે છે અને આર્થિક સંકટ સમાપ્ત ...
15
16
જો તમે તમારી આવક વધારવા માંગો છો તો દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા ઉપરાંત આ ઉપાય કરો. દિવાળીના દિવસે આખી અડદ, દહી અને સિંદૂર લઈને પીપળની જડમાં મુકો અને એક દીવો પ્રગટાવો.
16
17
Diwali signs- હિન્દુ માન્યતા મુજબ દિવાળીમાં માતા લક્ષ્મી તેમના જ ઘરમાં આવે છે જેમના ઘરના ખૂણા ખૂણા સ્વચ્છ હોય છે. આ ઉપરાંત એવુ પણ માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે
17
18
નવું વર્ષ નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે હેપી ન્યુ ઈયર
18
19
દિવાળીના એક દિવસ પહેલા આસો વદ ચૌદસના દિવસે કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવે છે. નાની દિવાળી કે કાળી ચૌદશનો તહેવાર 11 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મી, મહાબલી હનુમાન અને માતા કાલીની પૂજા મુખ્યત્વે કરવામાં આવે છે. પૂજા અને ધ્યાન માટેનો ...
19