0

Amla navami Katha 2022- સંતાન સુખ આપનાર છે અક્ષય નવમી વ્રત, વાંચો પૂજા વિધિ અને કથા

મંગળવાર,નવેમ્બર 1, 2022
0
1
દિવાળીના તહેવાર પર ભલે સરકારે ફટાકડા ફોડવાની મંજૂરી આપી નથી, પરંતુ તેમ છતાં આ દિવાળીના ફટાકડાનો ઉપયોગ કરાય છે. ફટાકડાના કારણે થતા પ્રદૂષણની અસર આપણે સૌએ સહન કરવી પડશે. પરંતુ એવા ઘણા ઘરેલું ઉપાય છે જેને અપનાવીને તમે પ્રદૂષણના જોખમને ઘટાડી શકો છો.
1
2
Chhath Puja 2022- આ વ્રતમાં મહિલાઓ 36 કલાક નિર્જળ વ્રત રાખે છે. Chhath Puja 2022- આસ્થાનો મહાપર્વ છઠ આ વખતે 28 ઓક્ટોબરથી નહાય-ખાયની સાથે શરૂ થશે. ચાર દિવસ સુધી ચાલતા આ વ્રતમાં મહિલાઓ સંતાનની લાંબી ઉમ્ર માટે 36 કલાકનો નિર્જળ વ્રત રાખે છે.
2
3
પૌરાણિક શાસ્ત્રો અનુસાર, કારતક શુક્લ પક્ષના બીજા દિવસે ભાઈ દૂજ અથવા યમ દ્વિતિયાના દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તેમના ઘરે બોલાવે છે અને તિલક કરે છે અને તેમને ભોજન કરાવે છે.
3
4
જામનગર ના નભો મંડળમાં આગામી ૨૫મી ઓક્ટોબરના દિવસે વધુ એક ખગોળીય ઘટના યોજાવા જઈ રહી છે, અને ૨૫મી ઓક્ટોબર ના દિવસે સાંજના સમયે લગભગ એકાદ કલાકના સમયગાળા માટે ખંડગ્રાસ સૂર્યગ્રહણ યોજાવા જઈ રહ્યું છે
4
4
5
ગોવર્ધન પૂજા મુહૂર્ત 2022: અમાવસ્યા તિથિ 25 ઓક્ટોબરે બપોરે 4:18 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ પ્રતિપદા શરૂ થશે જે 26 ઓક્ટોબરે બપોરે 2:42 વાગ્યા સુધી ચાલશે. આ વર્ષે, સૂર્યગ્રહણ દિવાળીના બીજા દિવસે 25 ઓક્ટોબર 2022 ના રોજ થવા જઈ રહ્યું છે, જેના કારણે ...
5
6
Laxmi Ganesh Puja on Diwali: દિવાળીના તહેવારમાં બધા લોકોના ઘરોમાં ગણેશ-લક્ષ્મીનુ પૂજન કરાય છે. પણ ઘણા ઓછા લોકો જાણે છે કે બન્નેના એક સાથે પૂજનનુ શુ છે. ગણેશજી તો માતા લક્ષ્મી માટે પુત્રવત છે તો પછી દિવાળી પર તેમની પૂજા શા માટે કરાય છે. આવો જાણી
6
7
અમાવસ્યા તિથિ 24 ઓક્ટોબર, 2022 ના રોજ સાંજે 05:27 વાગ્યે શરૂ થશે, જે 25 ઓક્ટોબરના રોજ સાંજે 04:18 વાગ્યે સમાપ્ત થશે.
7
8
Dhanteras 2022- હિંદુ ધરમાં દિવાળીનો ખાસ મહત્વ છે અએન આટ્લુ જ મહત્વ ધનતેરસનો પણ છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિ માતા લક્ષ્મી અને કુબેરનો પૂજન કરાય છે. આ દિવસે કોઈ નવી વસ્તુ ખરીદવી ખૂબ જ શુભ ગણાય છે. ખાસ કરીને જો ધનતેરસના દિવસે સોના કે ચાંદીની ખરીદી ...
8
8
9
Dhanteras 2022: તહેવારોમાં શૉપિંગ કરવાને લઈને લોકોમાં ખાસ જુસ્સો જોવાય છે પણ તેની સાથે જ કેટલાક ખાસ સામાન ખરીદવાની પરંપરા લાંબા સમયથી ચાલી આવી રહી છે અને આજે પણ લોકો તેને કરે છે. આ જ રીતે એક પરંપરા છે ધનતેરસના દિવસે ઝાડૂ ખરીદવાની . આવો જાણીએ ...
9
10
સામાન્ય રીતે જોવાયું છે કે દિવાળી પર જ્યારે અમે સાફ સફાઈ કરે છે તો ઘણા-બધા જીવ-જંતુ પણ ચાલ્યા જાય છે. તે જંતુઓમાંથી એક છે ગરોળી . દીવાળી અને ગરોળીને લઈને એક એવું મત છે કે જો દિવાળીના દિવસે તમને તમારા ઘરમાં ગરોળી જોવાય તો તમારા ઘરમાં લક્ષ્મીની વર્ષા ...
10
11
તમને નવા વર્ષની શુભકામનાઓ, સમૃદ્ધ, પ્રગતિશીલ, સ્વસ્થ થાઓ ઈચ્છાઓ હેપ્પી દિવાળી...
11
12
દિવાળી એટલે કે દીપાવળી દીવાઓનો તહેવાર પણ શું તમે જાણો છો કે દિવાળી પર કેટલા દીવા પ્રગટાવવા જોઈએ.
12
13
Diwali 2022- દરેક કોઈને ધન- સંપત્તિ, એશ્વર્ય, સુખ, સમૃદ્ધિ અને શાંતિની ઈચ્છા હોય છે. દરેક કોઈ તેમની -તેમની ક્ષમતા અને સામર્થ્યથી દિવાળી પર ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. જે રીતે ઘરમાં સાવરણીના પ્રયોગથી તમારા ઘર સાગ અને પૉઝિટિવ બને ...
13
14
Happy diwali 2022: દિવાળી પર લક્ષ્મી પૂજન, ગણેશ પૂજન અને રંગોળી બનાવવા જેવી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. તે જ રીતે કે પરંપરા છે દિવાળી પર માટીનુ ઘર બનાવવાની. શું તમે જાણો છો કે દિવાળી પર માટીનુ ઘર કેમ બનાવે છે?
14
15
કારતક મહિનાના કૃષ્ણપક્ષની અગિયાસને રમા એકાદશીના નામે ઓળખાય છે. આ દિવસે વ્રત કરી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ એકાદશી 21 ઓક્ટોબરના રોજ છે. માન્યતા મુજબ આ વ્રતના પ્રભાવથી બધા પાપ નષ્ટ થઈ જાય છે. અહી સુધી કે બ્રહ્મહત્યા જેવા ...
15
16
Rama Ekadashi 2022 Pujan Vidhi: સનાતન ધર્મમાં દરેક વતનો તેમનો મહત્વ છે. પણ બધા વ્રતમાં સૌથી અઘરું વ્રત એકાદશીના છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે વિધિથી એકાદશી વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે. સાથે જ માતા લક્ષ્મીનો આશીર્વાદ પણ ...
16
17
dhanteras pooja Vidhi- પાંચ દિવસના દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. ધનતેરસનો તહેવાર ધનની દેવી માતા લક્ષ્મીના સિવાય યમરાજ અને ભગવાન ધંનવંતરીના પૂજનનો પણ તહેવાર છે. મોટાભાગના લોકો તેને ખરીદી સુધી જ સીમિત માનીએ છે
17
18
લક્ષ્મી પૂજનની રીત (દિવાળી 2022 લક્ષ્મી પૂજન) દિવાળીના શુભ મુહૂર્તમાં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આપેલ મુહૂર્તમાં લક્ષ્મીજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે સ્નાન કર્યા પછી, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને સંપૂર્ણ ભક્તિ સાથે ...
18
19
દિવાળીનો ઈતિહાસ -શા માટે ઉજવાય છે દિવાળી History of Diwali - Why Diwali is celebrated દિવાળીની સાથે જોડાયેલ થોડાક રોચક તથ્ય છે જે ઇતિહાસના પાના પર પોતાનું સ્થાન મેળવી ચુક્યા છે. આ તહેવારનું પોતાનું ઐતિહાસિક મહત્વ પણ છે જેના કારણે આ તહેવાર કોઇ એક ખાસ ...
19