મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી વીડિયો
Written By
Last Modified: શુક્રવાર, 12 ઑક્ટોબર 2018 (15:43 IST)

અંબાજી શક્તિપીઠ - આ કારણે અંબાજીના મંદિરમાં પંડિતજી આંખે પાટા બાંધીને પૂજા કરે છે

નવરાત્રિ માત્ર ઉલ્લાસનું નહીં પણ શક્તિની ઉપાસનાનું પણ પર્વ છે. ત્યારે દેશભરમાં આવેલા આદ્યશક્તિના 52 શક્તિપીઠ પૈકી 4 તો ગુજરાતમાં જ આવેલા છે