શુક્રવાર, 24 માર્ચ 2023
0

Navratri Day 2- માં દુર્ગાનું બીજુ સ્વરૂપ - માં બ્રહ્મચારિણીના આશીષથી ખુલે છે સૌભાગ્યના દરવાજા

ગુરુવાર,માર્ચ 23, 2023
0
1
જીવન પણ સુખોથી છલકી જાય એવા મારા આશીર્વાદ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણેય ત્રંબક્યે ગૌરી! હેપ્પી નવરાત્રી
1
2
પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.
2
3
1. હિંગળાજ માતા – કરાચી (પાકિસ્તાન) 2. નૈનાદેવી મંદિર – બિલાસપુર (હિમાચલપ્રદેશ)
3
4
Navratri Navami Puja: 4 ઓક્ટોબરે મહાનવમી છે. નવરાત્રીની મહાનવમીને શક્તિ સાધના તરીકે યાદ કરવામાં આવે છે. દુર્ગા પૂજાના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. સિદ્ધિદાત્રી એ મા દુર્ગાનું અંતિમ સ્વરૂપ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહાનવમી પર ...
4
4
5
માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ ...
5
6
નવરાત્રમાં કન્યા પૂજનનો ખાસ મહત્વ છે. અષ્ટમી અને નવમી તિથિ પર 3 થી 9 વર્ષની કન્યાઓના પૂજન કરવાની પરંપરા છે. ધર્મ ગ્રંથો મુજબ કન્યાઓ
6
7
Navratri Upay: આજે અશ્વિન શુક્લ પક્ષની નવમી તિથિ અને મંગળવાર છે. નવમી તિથિ આજે બપોરે 2.20 વાગ્યા સુધી રહેશે.આજે બપોરે 11.24 વાગ્યાથી બીજા દિવસે સવારે 8.21 વાગ્યા સુધી સુકર્મ યોગ રહેશે. ખાસ કરીને નવી નોકરીમાં જોડાવા માટે આ યોગ ખૂબ જ શુભ છે. આજે ...
7
8
જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા, જ્‍યો જ્‍યો મા જગદંબે
8
8
9
Navratri 2021: આ રીતે તૈયાર કરો પારંપરિક કન્યા ભોજ જાણો રીત
9
10
નવરાત્રીની અષ્ટમી અને નવમીના દિવસે 2 થી લઈને 9 વર્ષ સુધીની નાનકડી કન્યાઓના પૂજનનો ખાસ મહત્વ છે. આ નાની કન્યાઓને સુંદર ગિફ્ટસ આપી તેનો દિલ જીતી શકાય છે. તેના માધ્યમથી નવદુર્ગાને પણ પ્રસન્ન કરી શકાય છે. પુરાણોની દ્ર્ષ્ટિએ કન્યાઓને એક ખાસ પ્રકારની ભેંટ ...
10
11
કન્યા પૂજન 2022: શારદીય નવરાત્રિની અષ્ટમી પર કન્યા પૂજન કરવાનો કાયદો છે. આ દિવસને મહાષ્ટમી પણ કહેવાય છે. આ વર્ષે શારદીય નવરાત્રિની અષ્ટમી તારીખ 3 ઓક્ટોબર, 2022 સોમવારના રોજ છે. જો તમે પણ અષ્ટમી તિથિએ હવનની પૂજા સાથે કન્યાઓની પૂજા કરવા જઈ રહ્યા છો, ...
11
12
માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા #Mahagauri #Navratri
12
13
અષ્ટમી-નવમી પર કન્યા પૂજન કરી રહ્યા છો તો 9 વાતોં જરૂર વાંચી લો... માતા રાની થઈ જશે ખુશ kanya pujan gujarati webdunia
13
14
આઠમુ નોરતુ- આજે માતા ને આ પ્રસાદ ચડાવવાથી સંતાન સંબંધી પરેશાનીઓથી છુટકારો મળશે
14
15
Ashtami Havan : મહાઅષ્ટમી પર ઘર પર હવન કેવી રીતે કરીએ જાણો મંત્રથી લઈને પૂજન સામગ્રીની આખી જાણકારી
15
16
Neelkanth Pakshi Darshan on Vijyadashami: દશેરા 2022ના(Dussehra 2022) દિવસે દરેકની આંખો આકાશમાં કંઈક શોધતી જોવા મળે છે. લોકો સવારથી સાંજ સુધી આકાશમાં પક્ષીની શોધ કરે છે. લોકો જેને શોધી રહ્યા છે, તે પક્ષી કોઈ સામાન્ય પક્ષી નથી પણ નીલકંઠ છે. ...
16
17
ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે નવરાત્રિ. નાના છોકરા-છોકરીઓથી લઈને મોટી ઉંમરનાં બધાં લોકો આ તહેવારનો આનંદ ઉઠાવે છે. આ તહેવારનાં કેટલાક ફાયદા પણ છે. જેમાંથી કેટલાંક ફાયદા નીચે આપ્યા છે.
17
18
Navratri Day 6 -છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવો
18
19
નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના પંચમ સ્વરૂપ દેવી સ્કંદમાતાનુ પૂજન કરવામાં આવે છે. આ બુધ ગ્રહ પર પોતાનુ આધિપત્ય રાખે છે. સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન ...
19