Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty Care - ગોરા થવુ હોય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Updated: શુક્રવાર, 10 નવેમ્બર 2017 (11:02 IST)
સુંદર જોવાનો સપનો દરેક છોકરીનો હોય છે. દરેક સમયે એ પોતાને બીજાથી વધારે ખૂબસૂરત જોવા ઈચ્છે છે અને એને જોઈને બધા એને બ્યૂટીફુલ કહે એમ ઈચ્છી છે. ગ્લોઈંગ અને ડાઘ વગરની ત્વચા દરેક કોઈને ગમે છે. એના માટે એ પાર્લર જઈને મોંઘા ફેશિયલ કે સ્કિન ક્લીનિક જઈને બ્યૂટી ટ્રીટમેંટ લે છે. પણ ક્યારે એ ટ્રીટમેંટના સાઈડ્ ઈફેક્ટસ પણ થાય છે. તમે ઘરે જ કોઈ ઘરેલૂ ઉપાય અજમાવીને તમારી સાંવળી ત્વચાને ગોરા કરે શકો છો. જાણો એ ઘરેલૂ ઉપાય 
 
સંતરાના પાવડર 
 
જે રીતે સંતરા ફળ ખાવામાં ઘણા રોગોથી છુતકારો આપે છે એમ જ એના છાલટા  ખૂબસૂરતી માટે લાભકારી છે. એના માટે સંતરાના છાલટાને ધૂપમાં સુકાવીને વાટી લો. અઠવાડિયામાં બે ત્રણ ચમચી પાવડરમાં થોડા દહીં કે દૂધ મિક્સ કરી ચેહરા પર લગાડો. 30 મિનિટ પછી સાફ પાણીથી ધોઈ લો. 

ટોનિંગ  ફંડા
રાતમાં સૂતા પહેલા ચેહરાને ટોનર લગાવતા ના ભૂલો. આવું રોજ કરવાથી ચેહરામાં કસાવટ આવે છે અને ચેહરા ચમકી ઉઠે છે. 

નીંબૂના રસ 
જો તમારા ચેહરા પર ડાઘ છે તો એનાથી છુટકારો મેળવવા તમે મોંઘી ક્રીમ લગાડો છો જેથી તમે સુંદર થઈ જાઓ પણ આવું નહી થાય છે. આથી તમે ઘરે નીંબૂના ઉપયોગ કરી શકો છો. એના માટે રોજ નીંબૂને કાપીને ચેહરા પર ઘસો. અને 30 મિનિટ પછી એને સાફ પાણીથી ધોઈ લો. આથી તમારા ચેહરા પર નિખાર આવશે. 
 

દહીં
દહીં જે રીતે ખાવમાં લાભકારી હોય છે એને ખાવાથી ઘણા રોગોથી છુટકરો મળે છે. એ જ રીતે ત્વચા માટે પણ ઘણા લાભકારી છે. એના માટે દહીં ને ફેંટીને ચેહરા પર લગાડો . થોડા સમય પછી  ચેહરાને સાફ પાણીથી ધોઈ લો. આથી તમારા ચેહરામાં ચમક આવી જશે. 
 

ગાજર માસ્ક 
સેહત બનાવા માટે  ગાજર પણ તમારી સુંદરતાને પણ નિખારશે.એના માટે ગાજરને પાતળું વાટીને પછી આ પેસ્ટને ચેહરા પર લગાડો અને સૂકયા પછી એને સાફ પાણીથી ધોઈ લો. 
 

વધુ જુઓ..

PM મોદીએ પેપર લીકના મુદ્દા પર આપ્યુ નિવેદન, બોલ્યા - દોષીઓને કઠોર દંડ મળશે, ફાસ્ટ ટ્રેક કોર્ટ્સની રચના કરાશે

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

પેપર લીકનું રાજકારણ ન કરો... જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર કર્યો વળતો પ્રહાર, કહ્યું સરકાર ચર્ચા માટે તૈયાર

Electric Scooter કેવી રીતે શહેરની મુસાફરીને સરળ બનાવી રહ્યા છે, ક્યા ફીચર્સ લોકોને લોભાવી રહ્યા છે

'ઉપવાસ તોડો, લડાઈ અટકશે નહીં' - અભિજીત દિપકેએ સોનમ વાંગચુકને અપીલ કરી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

ગોરમા ની આરતી

જયા પાર્વતી ની આરતી-2

જય પાર્વતી માતા" આરતી

આગળનો લેખ
Show comments