Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty Care - ગોરા થવુ હોય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

શુક્રવાર, 10 નવેમ્બર 2017 (09:55 IST)
સુંદર જોવાનો સપનો દરેક છોકરીનો હોય છે. દરેક સમયે એ પોતાને બીજાથી વધારે ખૂબસૂરત જોવા ઈચ્છે છે અને એને જોઈને બધા એને બ્યૂટીફુલ કહે એમ ઈચ્છી છે. ગ્લોઈંગ અને ડાઘ વગરની ત્વચા દરેક કોઈને ગમે છે. એના માટે એ પાર્લર જઈને મોંઘા ફેશિયલ કે સ્કિન ક્લીનિક જઈને બ્યૂટી ટ્રીટમેંટ લે છે. પણ ક્યારે એ ટ્રીટમેંટના સાઈડ્ ઈફેક્ટસ પણ થાય છે. તમે ઘરે જ કોઈ ઘરેલૂ ઉપાય અજમાવીને તમારી સાંવળી ત્વચાને ગોરા કરે શકો છો. જાણો એ ઘરેલૂ ઉપાય 
 
સંતરાના પાવડર 
 
જે રીતે સંતરા ફળ ખાવામાં ઘણા રોગોથી છુતકારો આપે છે એમ જ એના છાલટા  ખૂબસૂરતી માટે લાભકારી છે. એના માટે સંતરાના છાલટાને ધૂપમાં સુકાવીને વાટી લો. અઠવાડિયામાં બે ત્રણ ચમચી પાવડરમાં થોડા દહીં કે દૂધ મિક્સ કરી ચેહરા પર લગાડો. 30 મિનિટ પછી સાફ પાણીથી ધોઈ લો. 

ટોનિંગ  ફંડા
રાતમાં સૂતા પહેલા ચેહરાને ટોનર લગાવતા ના ભૂલો. આવું રોજ કરવાથી ચેહરામાં કસાવટ આવે છે અને ચેહરા ચમકી ઉઠે છે. 

નીંબૂના રસ 
જો તમારા ચેહરા પર ડાઘ છે તો એનાથી છુટકારો મેળવવા તમે મોંઘી ક્રીમ લગાડો છો જેથી તમે સુંદર થઈ જાઓ પણ આવું નહી થાય છે. આથી તમે ઘરે નીંબૂના ઉપયોગ કરી શકો છો. એના માટે રોજ નીંબૂને કાપીને ચેહરા પર ઘસો. અને 30 મિનિટ પછી એને સાફ પાણીથી ધોઈ લો. આથી તમારા ચેહરા પર નિખાર આવશે. 
 

દહીં
દહીં જે રીતે ખાવમાં લાભકારી હોય છે એને ખાવાથી ઘણા રોગોથી છુટકરો મળે છે. એ જ રીતે ત્વચા માટે પણ ઘણા લાભકારી છે. એના માટે દહીં ને ફેંટીને ચેહરા પર લગાડો . થોડા સમય પછી  ચેહરાને સાફ પાણીથી ધોઈ લો. આથી તમારા ચેહરામાં ચમક આવી જશે. 
 

ગાજર માસ્ક 
સેહત બનાવા માટે  ગાજર પણ તમારી સુંદરતાને પણ નિખારશે.એના માટે ગાજરને પાતળું વાટીને પછી આ પેસ્ટને ચેહરા પર લગાડો અને સૂકયા પછી એને સાફ પાણીથી ધોઈ લો. 
 

વધુ જુઓ..

રામ મંદિર ચોરીના કેસમાં બીજા રાઉન્ડમાં 10 લોકો SITના રડાર પર, અનિલ મિશ્રાની કરવામાં આવશે પૂછપરછ, ચંપત રાયની ફરી પૂછપરછ

ગુજરાતમાં મેઘતાંડવની આશંકા: આગામી 5 દિવસ ભારે, 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર

Rathyatra History - જગન્નાથપુરી રથયાત્રા અને અમદાવાદની રથયાત્રાનો ઈતિહાસ, જાણો કોણે શરૂ કરી રથયાત્રા

Vegetarian City: ભારતનું એક અનોખું શહેર, જ્યાં ઈંડા વેચવા પર પણ તમને જેલ થઈ શકે છે! તેનું નામ જાણીને તમને નવાઈ લાગશે.

Ayodhya Ram Mandir Donation Scam- દાન ચોરીના આરોપો બાદ ભક્તોએ પોતાની પદ્ધતિ બદલી, જાણો દાન પર શું અસર પડી?

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

આગળનો લેખ
Show comments