શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 7 નવેમ્બર 2017 (14:24 IST)

બ્યુટી ટીપ્સ - કરચલીઓ દૂર કરવા માટે ઘરેલૂ ઉપાય

beatuty tipsકરચલીઓ દૂર કરવા માટે ઘરેલૂ ઉપાય

1. ઘરે કરચલીઓ   દૂર કરવા માટે ઘરેલૂ ઈંડાના યોકને  સપ્તાહમાં  એકવાર ચહેરા પર  10 મિનિટ માટે લગાવો. મધ , ઓલિવ આયલ અને મલાઈ લગાવવાથી સારા રિજ્લ્ટ મળે છે .સપ્તાહમાં એકવાર નરિશિંગ માસ્ક લગાવો. ખાટા ફળ ખાવો અને કરચલીઓ દૂર કરો . દૂધથી તૈયાર ફેસ પેક લગાવવો. 
 
2.કરચલીઓ ઉંમર સાથે વધે છે,તેથી ચહેરાની નમી આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.તમારી ત્વચા રોજિંદા દૂધથી મસાજ કરો. તેથી તેની શુષ્કતા દૂર થાય. આયુર્વેદ અનુસાર હળદર,મસૂર દાળનો લોટ ,દૂધ અને પાણી મિશ્રણ કરી પેક બનાવવા .તેના કેટલાક - થોડા દિવસ પર મૂકી ચહેરો પર લગાવવથી એજિંગ ઘટાડી શકાય છે.હળદર ત્વચા ગ્લો લાવે છે .મસૂર દાળ ત્વચા પર પોષણ પૂરૂ પાડે છે . 
 
3.ત્વચાને અંદરથી તંદુરસ્ત બનાવવા દૈનિક દૂધ પીવું જોઇએ. દૂધ હાડકા મજબૂત  રાખે છે અને શરીરને વૃદ્ધ થવાથી  અટકાવે છે 
 
 
 
1. ઘરે કરચલીઓ   દૂર કરવા માટે ઘરેલૂ ઈંડાના યોકને  સપ્તાહમાં  એકવાર ચહેરા પર  10 મિનિટ માટે લગાવો. મધ , ઓલિવ આયલ અને મલાઈ લગાવવાથી સારા રિજ્લ્ટ મળે છે .સપ્તાહમાં એકવાર નરિશિંગ માસ્ક લગાવો. ખાટા ફળ ખાવો અને કરચલીઓ દૂર કરો . દૂધથી તૈયાર ફેસ પેક લગાવવો. 
 
2.કરચલીઓ ઉંમર સાથે વધે છે,તેથી ચહેરાની નમી આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.તમારી ત્વચા રોજિંદા દૂધથી મસાજ કરો. તેથી તેની શુષ્કતા દૂર થાય. આયુર્વેદ અનુસાર હળદર,મસૂર દાળનો લોટ ,દૂધ અને પાણી મિશ્રણ કરી પેક બનાવવા .તેના કેટલાક - થોડા દિવસ પર મૂકી ચહેરો પર લગાવવથી એજિંગ ઘટાડી શકાય છે.હળદર ત્વચા ગ્લો લાવે છે .મસૂર દાળ ત્વચા પર પોષણ પૂરૂ પાડે છે . 
 
3.ત્વચાને અંદરથી તંદુરસ્ત બનાવવા દૈનિક દૂધ પીવું જોઇએ. દૂધ હાડકા મજબૂત  રાખે છે અને શરીરને વૃદ્ધ થવાથી  અટકાવે છે