Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્કિન ટોન મુજબ ચહેરા પર આ રીતે લગાવવી હળદર, 2-3 ઉપયોગમાં ગ્લો જોવાશે

Updated: સોમવાર, 24 મે 2021 (17:09 IST)
કહીએ છે કે કોઈ પણ વસ્તુનો અધૂરો જ્ઞાન તમારા માટે સમસ્યા ઉભી કરી શકે છે ખાસ કરીને ખાવા-પીવા અને બ્યુટી કેયર પ્રોડ્ક્ટને આખી જાણકારી પછી જ ઉપયોગ કરવો જોઈએ. આજે અમે તમને કાચી 
હળદરના એવા બ્યુટી ટીપ્સ જણાવીશ જેનો ઉપયોગથી  તમે તમારા ચહેરા પર નિખાર લાવી શકો છો. આ ઉપાયને ઉપયોગ કરવાથી પહેલા તમારી સ્કિન ટોન વિશે પણ જરૂર જાણી લેવા જોઈએ. 
 
ઑયલી સ્કિન માટે 
તમરી સ્કિન જો ઑયલી છે તો તમને કાચી હળદરનો એક ટુકડો લઈને તેને છીણી લો. ઝીણી છીણેલી હળદરને બે ચમચી ચણાના લોટમાં ગુલાબજળની સાથે મિક્સ કરી લો.   હવે તૈયાર પેસ્ટને 20 મિનુટ સુધી 
ચહેરા પર લગાવો. જ્યાર આ પેક હળવુ સૂકી જાય તો હળવા હાથથી રગડતા આ પેકને છુડાવી લો. તાજા પાણીથી ચહેરો ધોઈ લો અને તમારી રેગ્યુલર ક્રીમ કે મૉશ્ચરાઈજર અપ્લાઈ કરી લો. અઠવાડિયામાં 3 
વાર આ પેક ચહેરા પર લગાવો. વધારે વાર પણ લગાવી શકો છો પણ ઓછામાં ઓછા 3 વાર જરૂર આવુ કરવું. તમને ઑઈલી સ્કિનથી છુટકારો મળશે અને તમારી સ્કિનથી ખીલ- ફોલ્લીની સમસ્યા અને જૂના ડાઘ 
પણ દૂર થઈ જશે. 
 
ડ્રાઈ સ્કિન માટે 
ધુળેલી કાચી હળદરને નાના ઝીણું છીણી લો. જ્યારે આ આશરે એક ચમચી થઈ જાય તો હળદરને એક વાટકીમાં રાખી લો અને તેમાં ઉપરથી એક ચમચી મલાઈ નાખી દો. હવે હળદર અને મલાઈને સારે રીતે 
મિક્સ કરો અને પછી આંગળીથી ચહેરા અને ગરદન પર લગાડો. 20 મિનિટ પછી આંગળીઓને સર્કુલર મોશન એટલે કે ઘડિયાલના સૂઈજી જેમ ફેરવતા ચહેરા અને ગરદનની મસાજ કરવી. તેમાથી તમારી 
સ્કિનની ડેડ સેલ્સ નિકળવાની સાથે પોર્સથી ત્વચાને પૂરતો પોષણ આપવામાં મદદ મળશે. તમે આશરે 10 મિનિટ સ્કિનની આ રીતે  મસાજ કરવી અને હૂંફાણા પાણીથી ચહેરો ધોઈ લો. 

વધુ જુઓ..

ગુજરાતમાં કોન્ટ્રેક્ટ આધારિત નોકરીઓમાં અનામત લાગુ કરવાની સરકારની તૈયારી

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં ખડક પડવાથી 13 લોકોના મોત; ટાટા સુમો પર પર્વતનો એક ભાગ પડ્યો

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ઉપવાસ તોડ્યા પછી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી અંગે સોનમ વાંગચુકે શું કહ્યું? તેમણે ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું કારણ પણ સમજાવ્યું.

કેનેડામાં ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ, 140 મિલિયન ડોલરના નાર્કોટિક્સ જપ્ત

વધુ જુઓ..

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ક્યારે છે ગુરૂ પૂર્ણિમા ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

આગળનો લેખ
Show comments