Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજ રાત્રે કોણી અન ધૂંટણ પર આ વસ્તુ લગાવવાથી હમેશા માટે દૂર થશે કાળાશ

રવિવાર, 9 ડિસેમ્બર 2018 (10:04 IST)
આજકાલ વધતા પ્રદૂષણને કારણે અને શરીરના યોગ્ય કાળજી ન લેવાથી, ઘણી સમસ્યાઓ ચામડી પર ઊભી થાય છે. જેમાં કોણી અને ઘૂંટણ કાળાપણું પણ એક  સમસ્યા છે. લોકો ઘણીવાર કોણી અને ઘૂંટણની કાળાપણું દૂર કરવાના વિવિધ પ્રકારના ઉપાય અજમાવે છે. જો તમે બધા ઉપાયથી થાકી ગયા છો તો આ ઉપાયને જરૂર અજમાવો. 
 
કોણી અને ધૂંટણની કાળાશ દૂર કરવા માટે તમે એક લીંબૂની જરૂર પડશે. જો તમે દરરોજ રાત્રે સૂતા સમયે લીંબૂના રસથી કોણી અને ઘૂંટણ પર માલિશ કરી મૂકી દેશો તો થોડા જ દિવસોમાં તમને ઘૂંટણ અને કોણી ગોરા અને નરમ થઈ જશે. તે સિવાય તમે કાકડી અને આમલીને મિક્સ કરી ધૂંટણ અને કોણી પર લગાવીને 10 મિનિટ મૂકી દો અને પછી ધોઈ લો. થોડા જ દિવસોમાં અંતર નજર આવશે. 

વધુ જુઓ..

વિશાખાપટ્ટનમમાં મોટો અકસ્માત: 1600 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળેલું લોખંડ સ્ટીલ પ્લાન્ટ પર પડવાથી 8 મજૂરોના મોત

IPS જી. એસ. મલિક: અમિત શાહના ખાસ અને ગુજરાતના DGP બનવા પાછળ જાણો તેમના દમદાર કાર્યો વિષે

શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ વાલીઓ પર મોંઘવારીનો માર, સ્કૂલ વાન અને ઓટો રિક્ષાના ભાડામાં મોટો વધારો

ઈરાની ટીમ પવિત્ર કુરાનને ચુંબન કરીને મેક્સિકોમાં વર્લ્ડ કપ માટે રવાના થઈ.

15,000થી ઓછી કિંમતમાં મળતા શ્રેષ્ઠ સ્માર્ટફોન: 2026ના ટોપ 5 બેસ્ટ મોબાઇલ ફોન

વધુ જુઓ..

Aaj Nu panchang - આજનુ પંચાગ -09 જૂન 2026

Kaal Sarp Dosh: કુંડળીમાં કાલસર્પ દોષ છે કે નહીં તે કેવી રીતે ખબર પડે ? આ કેટલા વર્ષ સુધી રહે છે ? જાણો તેના લક્ષણો અને ઉપાયો

જય હરિ હરા ની આરતી lyrics

Shiv Chalisa Benefits: સોમવારે આ નિયમથી કરો શિવ ચાલીસાનો પાઠ, દરેક અધૂરી ઈચ્છા થશે પૂરી

Shiv Aarti - જય શિવ ઓંકારા

આગળનો લેખ
Show comments