Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીમાં Glowing Skin માટે ચેહરા પર લગાવો બરફ

બુધવાર, 27 માર્ચ 2019 (14:36 IST)
ગર્મીના મૌસમમાં ત્વચાનો ખાસ ધ્યાન રાખવુ પડે છે. કારણકે પરસેવાના કારણે ચેહરા પર ખીલ અને ઘણી બીજી સમસ્યાઓ થઈ જાય છે. તેથી ચેહરા પર બરફના ઉપયોગ કરવું જોઈએ. તેનાથી ઠંડક પણ મળશે અને સ્કિનને ફાયદો પણ થશે. ચેહરા પર બરફ લગાવવાથી પિંપલ્સની સમસ્યા ઠીક થઈ જાય છે. 
1. ઑયલી સ્કિન 
ગર્મિઓમાં હમેશા પરસેવાના કારણે સ્કિન ઑયલી થઈ જાય છે. તેથી ત્વચા પર બરફ લગાવે જોઈએ. તેના માટે આઈસ કયૂબને કોઈ કપડામાં લપેટીને ચેહરા પર 
 
લગાવો જેનાથી સ્કિનના ખુલેલા પોર્સ પણ બંદ થશે અને એક્સ્ટ્રા ઑયલ પણ ઓછું થશે. 
 
2. પિંપલ્સ 
ગર્મીથી ચેહરા પર પિંપલ્સની સમસ્યા થઈ જાય છે અને તે સમયે ખીલ પર બરફ લગાવો જેનાથી એક જ રાતમાં જ  આ ઠીક થઈ જશે. 
 
3. ગ્લોઈંગ સ્કિન 
ખીરા, મધ અને લીંબૂંનો રસને મિક્સ કરી તેને આઈસ ટ્રેમાં જમાવો. તેને ચેહરા પર લગાવાથી ત્વચા નિખરે છે. 
 
4. ડાર્ક સર્કલ 
ઘણી મહિલાઓની આંખો નીચે કાલા ઘેરા થઈ જાય છે. તેના માટે ગ્રીન ટીને પાણીમાં ઉકાળી અને ઠંડું થતા આઈસ ટ્રેમાં જમાવો. આ આઈસ ક્યૂબ્સને આંખો નીચે લગાવવાથી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થાય છે. 
 
5. કરચલીઓ 
વધતી ઉમરમાં કરચલીઓ સામાન્ય વાત છે. પણ ઘણી મહિલાઓને સમયે પહેલા જ આ સમસ્યા થઈ જાય છે. તેથી બરફને વાટીને તેને કપડામાં નાખી ચેહરા પર લગાવો આવું રેગુલર કરવાથી બહુ જલ્દી કરચલીઓ ઓછી થશે.
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો 

વધુ જુઓ..

EV Battery Fire: ચાર્જીંગ દરમિયાન EV ની બેટરી કેવી રીતે બની જાય છે આગનો ગોળો ? જાણો કારણ અને બચવાના ઉપાય

લોર્ડ્સ વનડે રોહિત શર્માની છેલ્લી મેચ નહિ રહે, હીટમેનનાં સંન્યાસને લઈને BCCI તોડ્યું મૌન

હસીની સિયા, સોનમ અને મુસ્કાન કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ, પતિને ભયાનક મોત આપ્યું, જાણો આખી વાર્તા

વિક્રમ-1 શ્રીહરિકોટાથી ઉડાન ભરશે, જે દેશનું પ્રથમ ખાનગી રોકેટ છે અને ઇતિહાસ રચવા માટે તૈયાર છે

ધારમાં શુક્રવારની નમાજ ન થઈ; મુસ્લિમ સમુદાયે વહીવટીતંત્રના પ્રસ્તાવને નકારી કાઢ્યો અને ભોજશાળા સંકુલ પાસે જગ્યાની માંગણી કરી.

વધુ જુઓ..

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

આગળનો લેખ
Show comments