suvichar

દરરોજ લગાવો ચેહરા પર મલાઈ, ઘણા પ્રેબ્લેમ્સ થશે દૂર

Updated: ગુરુવાર, 1 એપ્રિલ 2021 (20:37 IST)
બ્યૂટી- મિલ્ક ક્રીમ સ્કિન માટે ખૂબ ફાયદાકારી હોય છે. તેને મલાઈ પણ કહેવાય છે. પહેલા સમયમાં પણ મહિલાઓ સ્કિન માટે મલાઈના ઉપયોગ  જ કરતી હતી મલાઈ એક નેચરલ માશ્ચરાઈજર છે. તેમાં ફેટ અને પ્રોટીન જેવા તત્વ હોય છે જે નવા સેલ બનાવવામાં મદદગાર હોય છે. આજે અમે તમને મલાઈના ઘણા બ્યૂટી ફાયદા વિશે જણાવીશ . 
 
1. સ્કિન બને સૉફટ- દરરોજ તમારા ચેહરા પર મલાઈ લગાવો. તેનાથી તમારી સ્કિન સાફ્ટ થશે . તેમાં રહેલ તત્વથી સ્કિનમાં ગ્લો આવે છે. 
 
2. સ્કિન બને ચમકદાર- મલાઈ લગાવવાથી ચેહરા પર નિખાર આવે છે. જો તમારી સ્કિન ડ્રાઈ છે તો મલાઈના ઉપયોગ કરવું. તેનાથી ચેહરા ચમકદાર બનશે. 
 
3. સ્કિનને કરે સાફ- મલાઈ એક બહુ સારું ક્લિંસર છે. તે તમારા ચેહરા પર લગાવો અને 15-20 મિનિટ તેમજ રહેવા દો. પછી હૂંફાઅણા પાણીથી ચેહરાને ધોઈ લો. 
 
4. ખુલ્લા પોર્સને કરે બંદ- મલાઈને ક્લિંસર, માશ્ચરાઈજર અને ટોનરની રીતે ઉપયોગ કરી શકાય છે. મલાઈ લગાવવાથી ચેહરાના ખુલ્લા પોર્સ બંદ હોય છે. એવામાં તમારા ચેહરાના પોર્સ ખુલે ચે તો આજે જ મલાઈના ઉપયોગ કરો. 
 
5. કરચલીઓને રોકે- કરચલીઓથી છુટકારા મેળવા માટે ચેહરા પર મલાઈ લગાવો. તેમાં રહેલ વિટામિન્સ અને પ્રોટીન સ્કિન માટે ખૂબ ફાયદાકારી છે. 
 
 

વધુ જુઓ..

રાજસ્થાન નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026, રાજસ્થાન નગરપાલિકા ચૂંટણીનુ પરિણામ સ્પષ્ટ, આ પાર્ટીએ બાજી મારી

સોમવારે ગુજરાત, મહારાષ્ટ્રથી ઝારખંડ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં અનેક રાજ્યોમાં 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

છિંદવાડા - કુકડી ખાપા વોટરફોલમાં ફસાયા 4 યુવક, SDRF એ 150 ફીટ ઊંડાઈમાંથી કર્યુ રેસ્ક્યુ - Video

જયપુરના મોતી ડુંગરી ગણેશ મંદિરમાં આસ્થાનો સેલાબ, 3 કલાકમાં વહેંચાઈ 3500 કિલો મહેંદી

પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવવાના આરોપીનું મોત, પોલીસ વાહનમાંથી કૂદી પડ્યાનો દાવો

વધુ જુઓ..

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

માતા પાર્વતીની આરતી

Aaj Nu Panchang- 14 સપ્ટેમ્બર, 2026

Happy Ganesh Chaturthi Quotes & Wishes in Gujarati 2026: ગણેશ ચતુર્થીની શુભેચ્છા

આગળનો લેખ
Show comments