Dharma Suvichar

Notifications

  • ચિંતા ક્યારેય પણ ગઈકાલના દુ:ખ દૂર કરતી નથી તે ફક્ત આજનો આનંદ નષ્ટ કરી દે છે।
  • સારા સંસ્કાર અને સારો વ્યવહાર તમારી એ કમાણી છે જે જીવનભર તમને કામ આવે છે।
  • જેમ ઉકળતા પાણીમાં પડછાયો ક્યારેય દેખાતો નથી તેવી જ રીતે ચિંતાગ્રસ્ત મનમાં પણ ઉકેલો ક્યારેય દેખાતા નથી। શાંત થાઓ અને જુઓ તમને તમારી બધી સમસ્યાઓનો ઉકેલ
  • વિચારોનો જ ફરક હોય છે નહી તો સમસ્યાઓ તમને કમજોર નહી પણ મજબૂત બનાવવા આવે છે।
  • અનુશાસન એક એવી રીત છે જે તેમા સફળ થઈ ગયો તે દરેક કાર્યમાં જીતી શકે છે।
  • જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ પર વિશ્વાસ કરીને જીવે છે। હંમેશા પ્રયાસ કરો કે તમારામાં વિશ્વાસ રાખનારાઓનો વિશ્વાસ ક્યારેય ન તોડો।
  • સાચી સફળતા એ જ છે જે ઈમાનદારી અને મહેનતથી પ્રાપ્ત કરવામાં આવે।
  • જીતનારા ક્યારેય બહાના નથી બનાવતા અને બહાના બનાવનારા ક્યારેય જીતતા નથી।
  • એવી રીતે પ્રાર્થના કરો કે જાણે બધું ભગવાન પર નિર્ભર હોય અને એવી રીતે પ્રયત્ન કરો કે જાણે બધું તમારા પર નિર્ભર હોય।
  • જીંદગીની દોડમાં ક્યારેય જીતવાની ઉતાવળ ન કરશો, કારણ કે સમય પહેલા અને નસીબથી વધુ કોઈને કશુ નથી મળતુ।
  • મહાન આશાઓ મહાન વ્યક્તિઓનુ નિર્માણ કરે છે।
  • તડપ હોવી જોઈએ સફળતા માટે, વિચાર છે તો બપા જ
  • સમય ને સમજીને, સમય પર ખુદને સંભાળી લેવુ જ જીવનની સફળતા છે
  • મહાનતા ક્યારેય ન પડવામાં નથી, પણ દરેક વાર પડીને ઊઠી જવામાં છે
  • સમસ્યાનુ સમાધાન તમારી પાસે છે બીજા પાસે ફક્ત સલાહ છે
સૂર્યોદય 05:40 AM
સૂર્યાસ્ત 07:19 PM
  • બુધવાર, જૂન 24, 2026
  • શુભ મુહુર્ત - કોઈ નહીં
  • વ્રત/મુહુર્ત - 18:14:37 સુધી
  • રાહુકાલ/દોષ - 12:23:21 થી 14:08:07
  • અશુભ સમય - 11:55:25 થી 12:51:17 ના
ram salaka