• જીવનમાં તમને રોકવા-ટોકવા વાળા 
છે તો તેમનો અહેસાન માનો, 
કારણ કે જે બગીચાના માળી નથી હોતા
એ બગીચા જલ્દી જ વેરાન થઈ જાય છે
  • તમારુ કર્મ જ તમારી 
સાચી ઓળખ છે 
બાકી એક નામના 
હજારો લોકો હોય છે 
આ દુનિયામાં
  • માણસનો સૌથી મોટો ગુરૂ 
સમય હોય છે 
એ કોઈ નથી શિખવાડતુ 
જે સમય શિખવાડે છે
  • વિશ્વનું શ્રેષ્ઠ રત્ન
  • જ્યારે આપણે બાળકો હતા,
ત્યાર વડીલોનું પાલન કરવાની સંસ્કૃતિ હતી.
હવે આપણે મોટા થયા
તો બાળકોનુ સાંભળવાની સંસ્કૃતિ આવી ગઈ છે.
  • જો આવક પૂરતી ન હોય તો, 
ખર્ચ પર નિયંત્રણ રાખવો જોઈએ
જો પૂરતી માહિતી નથી તો, 
વાણી પર સંયમ રાખવો જોઈએ.
  • જે પિતાના ચરણ સ્પર્શ કરે છે,
તે ક્યારેય ગરીબ નથી  હોતો.
જે માતાના ચરણ સ્પર્શ કરે છે
તે ક્યારેય કમનસીબ નથી હોતો.
  • સુખ એ એકમાત્ર અત્તર છે,
તમે અન્ય લોકો પર સ્પ્રે કરો છો
તો કેટલાક ટીપાં તમારા પર પણ પડે છે.
  • સમયનુ ચક્ર ખૂબ 
ઝડપથી ચાલે છે 
તેથી ન તો તમારા બળનો 
અહંકાર કરો કે ન તો 
તમારા પૈસાનો
  • પ્રાર્થના ક્યારેય સાથ નથી છોડતી 
અને શ્રાપ ક્યારેય પીછો નથી છોડતો 
જે આપશો એ જ પરત આવશે 
પછી ભલે એ સન્માન હોય કે દગો
  • ઉદય કોઈનો પણ 
અચાનક નથી થતો 
સૂર્ય પણ ધીરે ધીરે નીકળે છે 
અને ઉપરની તરફ ઉઠે છે
  • જીંદગી એક ટીચર ની જેવી
હૌય છે અને સમય સમય પર 
સૌની પરીક્ષા લે છે
  • જીવનમાં તમને રોકવા-ટોકવા વાળા 
છે તો તેમનો અહેસાન માનો, 
કારણ કે જે બગીચાના માળી નથી હોતા
એ બગીચા જલ્દી જ વેરાન થઈ જાય છે
  • દરિદ્રતા બધા પાપોની જનની છે અને લોબ સૌથી મોટી સંતાન
  • એવી કોઈ મંઝીલ નથી જ્યા પહોચવાનો રસ્તો ન હોય
સૂર્યોદય05:50 AM
સૂર્યાસ્ત06:58 PM
ram salaka