Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર 2 રૂપિયામાં મેળવો ગોરી ત્વચા

મંગળવાર, 15 મે 2018 (15:20 IST)
દરેક છોકરી ઈચ્છે છે કે તેમનો રંગ ગોરા હોય. તેના માટે ન જાણે એ કેટલા બ્યૂટી ટ્રીટમેંટનો લેવે છે. એવામાં એ ભૂલી જાય છે કે તેમના ઘરમાં પણ એવી ઘણી વસ્તુઓ છે જેનું ઉપયોગ કરીને એ ખૂબસૂરત ત્વચા મેળવી શકે છે. જી હા અમે વાત કરી રહ્યા છે, સિંધાલૂણની. મીઠુંને તમે અત્યાર સુધી ભોજનમાં ઉપયોગ કર્યું હશે તો, આજે મીઠાને ચેહરા પર ઉપયોગ કરાય. 
સિંધાલૂણમાં એવા ઘણા ગુણ હોય છે. જે સ્કિનને હેલ્દી રાખવામાં ખૂબ મદદગાર હોય છે. જાણો તેના બ્યૂટી ફાયદા... 
* મીઠું અને ઓટમીલ(સ્ક્રબ) 
ઓટમીલ અને સિંધાલૂણને સારી રીતે મિક્સ કરી લો અને તેમાં થોડા ટીંપા લીંબૂનો રસ અને બદામનો તેલ મિક્સ કરો. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી સ્ક્રબ તૈયાર કરી લો. પછી તેનાથી તમારા ચેહરાને હળવા હાથથી સ્ક્રબ કરો. થોડી વાર સ્ક્રબ કર્યા પછી ચેહરાને હૂંફાણા પાણીથી ધોઈ લો. 
* મીઠું અને જેતૂનનો તેલ 
થોડા મીઠું અને જેતૂનનનો તેલ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને તમારા ચેહરા પર લગાવો અને સ્ક્રબની રીતે રગડવું. આવું કરવાથી ચેહરાની બધી ડેડ સ્કિન બહાર નિકળી જશે. 
 
આ બધા સિવાય સિંધાલૂણનો ઉપયોગ કરવાથી ચેહરા માત્ર ગોરા જ નહી પણ ફોડા-ફોડલીઓ અને ખીલ અને બ્લ્કહેડસ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

વધુ જુઓ..

1 લિટર ઇથેનોલ બનાવવા માટે કેટલું પાણી વપરાય છે? કેન્દ્ર સરકારે સત્ય જાહેર કર્યું અને આ દાવાઓને ફગાવી દીધા.

કેતન હત્યા કેસમાં આરોપી સિયા અને ચેતનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

1 જુલાઈથી 6 મુખ્ય નિયમો બદલાયા: આધાર, પાસપોર્ટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, તમારા ખિસ્સા પર સીધી અસર.

Explainer: રામ મંદિર ટ્રસ્ટમાં કોણ કોણ સામેલ છે ? જાણો બધા સભ્યોના નામ અને તેમના અધિકાર

ઈ-રિક્ષા બંધ કરાવનાર BAT-BMS એપ સામે સરકારે કડક કાર્યવાહી કરી, તેને દૂર કરવાના આદેશ, જાણો સમગ્ર મામલો

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

આગળનો લેખ
Show comments